ખંભાળીયા.તા.૨૯, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા *મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দিঘলীপুখুৰী পাৰত জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদৰ প্ৰতিবাদ
দিঘলীপুখুৰী পাৰত জাতীয়তাবাদী যুৱ-ছাত্ৰ পৰিষদৰ প্ৰতিবাদ
4 એપ્રિલે આ વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ રહેશે
તા.04.04.2023 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન બજાર ફીડરનો મદની નગર ( રાજ કાપડિયા...
गेता माखिदा चंबल पुल से वृद्ध ने छलांग लगाकर की आत्महत्या,देईखेड़ा पुलिस जांच में जुटी
गेता माखिदा चंबल पुल से वृद्ध ने छलांग लगाकर की आत्महत्या,देईखेड़ा पुलिस जांच में जुटी
गडचिरोली येथे कारगील स्मारकाचे लोकार्पण संपन्न
गडचिरोली येथे कारगिल स्मारकाचे लोकार्पण संपन्न...
कारगील चौक स्मारक सदैव...
વરલ ગામે રસ્તો સાફ કરવાની જરૂર છે
વરલ ગામમાં બસ સ્ટેન્ડ પાસેના સાંકડા માર્ગથી દુર્ઘટનાની ભિતી સિંહોર બે વાહનો સામસામે આવી જાય તો...