ખંભાળીયા.તા.૨૯, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા *મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદી75માં અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં સ્વતંત્ર દિવસની કરાઇ ધામધૂમપૂર્વક ઉજવણી
આઝાદી75માં અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યમાં સ્વતંત્ર દિવસની કરાઇ ધામધૂમપૂર્વક ઉજવણી
স্পষ্টিকৰণ- ৰাজগড় কৰমা ভৱনত আছাৰ কেন্দ্ৰীয় সমিতিৰ অনুমতি লৈ কৰম সন্মিলন অনুষ্ঠিত কৰিবলৈ লোৱা হৈছে
ৰাজগড় কৰম ভৱনত দুদিনীয়া বৰ্ণাঢ্য কাৰ্যসূচীৰে অনুষ্ঠিত হব কৰম সন্মিলন। আদিবাসী সমাজ সমূহ আৰু...
મોજપ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું
મોજપ ખાતે આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. વિકાસ યાત્રા રથને ગ્રામજનોએ પરંપરાગત...
PM has strengthened health infrastructure in J&K : Chugh
Hails decision to allow 265 DNB-PG seats, reservation for militancy-hit families
BJP...
સલાયા ગામે આપ દ્વારા જનસંવાદ કાર્યક્રમ યોજાયો
સલાયા ગામે જનસંવાદ કાર્યક્રમ યોજાયો