ખંભાળીયા.તા.૨૯, ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું તથા *મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.*
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस राज्य के मुख्यमंत्री को अब नहीं जाना होगा जेल, सुप्रीम कोर्ट ने हाईकोर्ट का फैसला रखा बरकरार
झारखंड के सीएम हेमंत सोरेन को हाईकोर्ट से मिली जमानत को निरस्त करने की मांग वाली ईडी की याचिका...
રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારના આપઘાતનો મામલો
રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારના આપઘાતનો મામલો
Defense: देश में ही निर्मित होंगे 928 रक्षा उत्पाद, पूंजीगत खरीद पर खर्च होंगे 130 अरब डालर
नई दिल्ली, रक्षा मंत्रालय ने उन 928 कलपुर्जों और उप-प्रणालियों की एक नई सूची को मंजूरी दी...
ભાભરમાં ગૌરવયાત્રા આવી પહોંચ્યા બાદ એન.સી.પી. ના નેતા ભાજપના સ્ટેજ પર દેખાતા લોકોમાં ગણગણાટ...
ભાભરમાં ગૌરવયાત્રા આવી પહોંચ્યા બાદ એન.સી.પી. ના નેતા ભાજપના સ્ટેજ પર દેખાતા લોકોમાં ગણગણાટ...