ગુજરાતમાં મતદાન નો દિવસ નજીક આવતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર પણ અત્યારે તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્રની એક નવતર પહેલ જોવા મળી છે. ગત વિધાનસભામાં ચૂંટણીમાં ઓછું મતદાન થવું હોય એવા વિસ્તારોમાં મતદારોને કંકોત્રી દ્વારા મતદાન કરવા નું નિમંત્રણ પાઠવાયું છે.જોકે પત્રિકામાં ભાવભર્યું નિમંત્રણ માં જણાવ્યા અનુસાર આપણા સ્વતંત્ર વીરોના આશીર્વાદ અને ભારતના સંવિધાનની અસીમ કૃપાથી આપણને સૌને લોકશાહીની અમૂલ્ય ભેટ તથા લોકશાહીને ધબકતી રાખવા મતદાનનો પવિત્ર અધિકાર મળ્યો છે.ત્યારે લોકશાહીના ઉત્સવ સમાન રૂડો અવસર એટલે ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ નો કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રની યોજાનાર ચૂંટણીના પવિત્ર અવસરમાં આપ સમયસર પધારી તમેં અને તમારા પરિવારજનોને મત અધિકારીનો પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના ભાગીદાર થઈ યોગદાન આપો તેવું નિમંત્રણ પાઠવવામાં આવી છે.અવસર નું આંગણું મતદાન મથક તેમજ અવસરની તારીખ ૫/૧૨/૨૨ સમય સવારે આઠથી પાંચ કલાકે,, લગ્ન પ્રસંગમાં જેમ ટહુકો મૂકવામાં આવતો હોય છે.તેમ આ પત્રિકામાં પણ એક ટહુકો મૂકવામાં આવ્યો છે ટહુકામાં લખ્યું છે સૌ મારા બનાસના જાગૃત મતદારો અવસર છે લોકશાહીનો માહોલ છે ચૂંટણીનો મારો તમારો સૌનો અધિકાર છે મત આપવા જરૂર જરૂરથી પધારજો ભૂલતા નહીં હો કે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM बोले- अपराधी अपराध छोड़ें या फिर प्रदेश:गृह विभाग की रिव्यू बैठक में कहा-कांग्रेस राज में पिटती थी पुलिस
मुख्यमंत्री भजनलाल शर्मा ने गुरुवार को गृह विभाग की समीक्षा बैठक ली। इस दौरान सीएम ने कहा-...
रिवर फ्रंट देखने जा रहे हैं तो पहले पता कर लें,आपको वहां कोई कुछ दिखाएगा भी या नहीं?#kotariverfront
रिवर फ्रंट देखने जा रहे हैं तो पहले पता कर लें,आपको वहां कोई कुछ दिखाएगा भी या नहीं?#kotariverfront
Salim Sandh Ravni-ગામેતી સંધીનો સાવજ મરદ મુંછાળો ગામેતી-વટ,વચન અને ખાનદાની નો સંગમ@INDIASATYA9NEWS
Salim Sandh Ravni-ગામેતી સંધીનો સાવજ મરદ મુંછાળો ગામેતી-વટ,વચન અને ખાનદાની નો સંગમ@INDIASATYA9NEWS
મતદાનના દિવસે રજા અને વેતન ના હકદાર
*મતદાર કોઇ પણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ નોકરી કરતા હોય સવેતન રજાના હક્કદાર*
૦૦૦
રોજમદાર કે...
महाराष्ट्र में ही क्यों सिमट कर रह गई शिवसेना? संजय राउत ने बताया अटल बिहारी वाजपेयी का कनेक्शन
नई दिल्ली। शिवसेना (यूबीटी) के नेता संजय राउत ने कहा कि हम महाराष्ट्र से बाहर पार्टी का...