ગુજરાતમાં મતદાન નો દિવસ નજીક આવતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર પણ અત્યારે તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્રની એક નવતર પહેલ જોવા મળી છે. ગત વિધાનસભામાં ચૂંટણીમાં ઓછું મતદાન થવું હોય એવા વિસ્તારોમાં મતદારોને કંકોત્રી દ્વારા મતદાન કરવા નું નિમંત્રણ પાઠવાયું છે.જોકે પત્રિકામાં ભાવભર્યું નિમંત્રણ માં જણાવ્યા અનુસાર આપણા સ્વતંત્ર વીરોના આશીર્વાદ અને ભારતના સંવિધાનની અસીમ કૃપાથી આપણને સૌને લોકશાહીની અમૂલ્ય ભેટ તથા લોકશાહીને ધબકતી રાખવા મતદાનનો પવિત્ર અધિકાર મળ્યો છે.ત્યારે લોકશાહીના ઉત્સવ સમાન રૂડો અવસર એટલે ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ નો કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રની યોજાનાર ચૂંટણીના પવિત્ર અવસરમાં આપ સમયસર પધારી તમેં અને તમારા પરિવારજનોને મત અધિકારીનો પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના ભાગીદાર થઈ યોગદાન આપો તેવું નિમંત્રણ પાઠવવામાં આવી છે.અવસર નું આંગણું મતદાન મથક તેમજ અવસરની તારીખ ૫/૧૨/૨૨ સમય સવારે આઠથી પાંચ કલાકે,, લગ્ન પ્રસંગમાં જેમ ટહુકો મૂકવામાં આવતો હોય છે.તેમ આ પત્રિકામાં પણ એક ટહુકો મૂકવામાં આવ્યો છે ટહુકામાં લખ્યું છે સૌ મારા બનાસના જાગૃત મતદારો અવસર છે લોકશાહીનો માહોલ છે ચૂંટણીનો મારો તમારો સૌનો અધિકાર છે મત આપવા જરૂર જરૂરથી પધારજો ભૂલતા નહીં હો કે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
પંચમહાલઃ કેદીઓને જેલ મુક્ત કરવાના નિર્ણય સામે આવેદનપત્ર || News11 Gujarati
CM Conrad Sangma releases a book by Archbishop Thomas Menamparampil
Chief Minister Conrad Sangma released a book ‘Values must come alive!’ by Archbishop...
6 अभियुक्तों को गिरफ्तार डकैती का योजना बना रहे थे।
जनपद जौनपुर के तहसील केराकत अंतर्गत थाना चंदवक में,6अभियुक्तों को गिरफ्तार डकैती का योजना बना...
બોટાદ આમ આદમી પાર્ટી દ્રારા તિરંગા પદ યાત્રા યોજાઈ
બોટાદ આમ આદમી પાર્ટી દ્રારા તિરંગા પદ યાત્રા યોજાઈ
કંકાલ ગામ નજીક નાળા ઉપરથી ટ્રેકટર પતિ જતા સર્જાયો અકસ્માત : એક નું થયું મોત : બે ને પહોંચી ઇજા
કંકાલ ગામ નજીક નાળા ઉપરથી ટ્રેકટર પતિ જતા સર્જાયો અકસ્માત : એક નું થયું મોત : બે ને પહોંચી ઇજા...