ડાભી ઉનરોટ ગામે દલિત ભાઈ કિશન વાઘેલા ની કરપીણ હત્યા કરી તે બાબતે આજ રોજ ભાભર શહેરના સૌ દલિતભાઈ ઓ એ ભાભર ની મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપ્યું અને સરકાર શ્રી જોડે માંગણી મુકી કે આપણા દલિત ભાઈ કિશન વાઘેલા ની હત્યા માં સંડોવાયેલા દરેક હત્યારાઓને ફાંસીની જ સજા આપવામાં આવે અને કિશન વાઘેલા ના પરિવાર ને સરકાર શ્રી ન્યાય આપે.