કામરેજના ચોર્યાસી નજીક આવેલા વિજય પેટ્રોલ પમ્પ નજીક મુંબઈથી અમદાવાદ જઈ રહેલી આઇ ટ્વેન્ટી કારને ડમ્પર ચાલકે ટક્કર મારતા આઇ ટ્વેન્ટી કાર અકસ્માતમાં નુકસાન ગ્રસ્ત થવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના કલ્યાણ ઇસ્ટ ખાતે રહેતા અને વ્યવસાયે પશુ આહારનો ધંધો કરતા મનિષભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ તેમની આઇ ટ્વેન્ટી કાર નંબર એમએચ૦૫-સીવી૬૪૧૦માં પોતાના પરિવાર સહ અમદાવાદ ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપવા જઈ રહ્યા હતા. મુસાફરી દરમ્યાન કામરેજના ચોર્યાસી નજીક આવી પહોંચતા ને. હા નંબર ૪૮ ચોર્યાસી પાસે આવેલા વિજય પેટ્રોલ પમ્પ પર તેમણે પેટ્રોલ ભરાવવા તેમની આઇ ટ્વેન્ટી કાર ઉભી રાખી હતી. પેટ્રોલ ભરાવ્યાં બાદ તેમણે તેમની આઇ ટ્વેન્ટી કારને ને. હા નંબર ૪૮ ઉપરના અમદાવાદ તરફના ટ્રેક હંકારતા મુંબઈ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નંબર જીજે૦૫બીયુ-૫૫૭૮ના ચાલકે તેમની આઇ ટ્વેન્ટી કારને ચાલક તરફના ભાગે ટક્કર મારતા એ બાજુના બોનેટના ભાગને અકસ્માતમાં નુકસાન થવા પામ્યું હતું. અકસ્માત ગ્રસ્ત આઇ ટ્વેન્ટી કારમાં સવાર મનીષભાઈના પરિવારને સદનસીબે કોઈ ઇજા થવા પામી ના હતી. આ અંગે અકસ્માત ગ્રસ્ત આઇ ટ્વેન્ટીના માલિક અને મુંબઈ ખાતે રહેતા મનીષભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણે ડમ્પર ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાવતા કામરેજ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઇ. પી સી કલમ ૨૭૯ તેમજ મોટર વ્હીકલ એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ
આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારી બાપુ
বৰপেটাত হৃদয় বিদাৰক ঘটনা; পুখুৰীত পৰি এটা পৰিয়ালৰে দুটি শিশুৰ মৃত্যু
বৰপেটা জিলাৰ সৰুক্ষেত্ৰী সমষ্টিৰ অন্তৰ্গত আগদীয়া পথাৰত আজি সংঘটিত হৈছে এক হৃদয় বিদাৰক ঘটনা। এটা...
મહુવા ખાતે મોબાઈલ પર જુગાર રમાડનારાઓને ઝડપતી એલસીબી.
મહુવા ખાતે મોબાઈલ પરથી જુગાર રમાડતા ઈસમોને સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડ્યા.
સુરત ગ્રામ્ય...
📌📌 परतूर/ आंबा राजमाता पुण्यश्यलोक अहिल्यादेवी होळकर यांच्या 300 वी जयंती मोठ्या उत्साहात साजरी करण्यात आली. जयंती साजरी करताना मोठ्या प्रमाणात समाज बांधव उपस्थिती होते. जय अहिल्यादेवी जय जिजाऊ जय सावित्रीबाई जय शिवराय
📌📌 परतूर/ आंबा राजमाता पुण्यश्यलोक अहिल्यादेवी होळकर यांच्या 300 वी जयंती मोठ्या उत्साहात साजरी...
ककरहती में परंपरागत श्री राम नवमी जवारे विसर्जन का त्यौहार उत्साह पूर्ण व हर्षोल्लास के साथ मनाया गया
ककरहटी परंपरागत श्री राम नवमी जवारे विसर्जन का त्यौहार उत्साह पूर्ण हुआ हर्षोल्लास के साथ मनाया...