હિન્દી અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું આજરોજ પુણેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે જેમાં 82 વર્ષની આયુ ધરાવતા વિક્રમ ગોખલેએ સંસારને અલવિદા કહેતા તેઓના પ્રશંસકોમાં ભારે આઘાત સાથે દુઃખની લાગણી ફેલાઇ છે જેમાં હિન્દી તેમજ મરાઠી ભાષામાં નાટ્ય તેમજ ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનય વડે અનોખી છાપ છોડનાર અદભુત અભિનેતા વિક્રમ ગોખલેએ પોતાના અભિનયથી અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી એક વિશેષ ચાહક વર્ગ ઊભો કર્યો હતો જેમાં તેઓની યાદગાર ફિલ્મોમાં અગ્નિપથ ખુદા ગવાહ,હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલભૂલૈયા જેવી અનેક હિન્દી અને અનેક મરાઠી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં તેઓના દુઃખદ અવસાનથી દુઃખ અનુભવી બોલીવુડના અનેક કલાકારોએ ટ્વિટર સહિત સોશિયલ મીડિયાના માધ્યમથી શોક વ્યક્ત કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નાઈ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો..
ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.,તારીખ ૩૧/૧/૨૩ મંગળવાર ના રોજ ડીસા નાઈ...
નડીઆદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.
નડીઆદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.
Russia Ukraine War: यूक्रेन के राष्ट्रपति Zelenskyy को इतनी बड़ी कार्रवाई क्यों करनी पड़ी (BBC)
Russia Ukraine War: यूक्रेन के राष्ट्रपति Zelenskyy को इतनी बड़ी कार्रवाई क्यों करनी पड़ी (BBC)
full-body exercises at🏠تمرين الجسم كامل في المنزل home No equipment @S7S_GYM
full-body exercises at🏠تمرين الجسم كامل في المنزل home No equipment @S7S_GYM
পুৰীৰ ৰথ যাত্ৰাৰ সময়ত ১৪ জন আহত, ৮২ জন অজ্ঞান
📌পুৰীৰ ৰথ যাত্ৰাৰ সময়ত ১৪ জন আহত, ৮২ জন অজ্ঞান
📌মঙলবাৰে ভগৱান বালাভদ্ৰৰ তালাদ্বাজ ৰথ টানি যোৱাৰ...