ગુજરાત માં વિધાનસભા ચૂંટણી જામી ત્યારે રાજકીય પક્ષો એ દ્વારા એડી ચોંટી નું જોર લગાવી સીટ કબ્જે કરવા માટે પ્રચાર કરી રહ્યા. ત્યારે દિયોદર ની મહત્વની બેઠક માં દિયોદર ના ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ ને જનસમર્થન મળી રહ્યું છે. આજે ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ કોટડા ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી પણ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપી ભાજપ માં જોડાયા છે. જોકે દિયોદર ના ભાજપ ના કાર્યકર્તા ઓ ગામડે ગામડે ફરી દિયોદર વિધાનસભા માં કમળ ખીલવવા માટે મતદારો ને મળી રહ્યા છે. કેશાજી ને ગામડે ગામડે જન સમર્થન મળી રહ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 2 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું
વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 2 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું
महापरिनिर्वाण दिनानिमित्त महामानव डॉ बाबासाहेब आंबेडकर यांना विविध संघटने कडूनअभिवादन
महापरिनिर्वाण दिनानिमित्त महामानव डॉ बाबासाहेब आंबेडकर यांना विविध संघटने कडूनअभिवादन
World Sleep Day 2024: बिस्तर पर लेटते ही आ जाएगी नींद, बस सोने से पहले कर लें ये मेडिटेशन
अच्छी नींद अच्छी सेहत के लिए बहुत जरूरी है। इसी महत्व को बताने के लिए हर साल 15 मार्च को World...
Lok Sabha Election 2024: PM Modi के 'घुसपैठियों' वाले बयान पर ये क्या बोल गए Owaisi?
Lok Sabha Election 2024: PM Modi के 'घुसपैठियों' वाले बयान पर ये क्या बोल गए Owaisi?
સંજેલી ખાતે શ્રાવણના છેલ્લા દિવસ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું .
દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા
સંજેલી ખાતે યોજાયેલ ભવ્ય શ્રાવણ માસ ની કાવડયાત્રામાં ઉજ્જૈન થી આવેલા શ્રી મહાકાલ ધ્વજ ગ્રુપ...