ગુજરાત માં વિધાનસભા ચૂંટણી જામી ત્યારે રાજકીય પક્ષો એ દ્વારા એડી ચોંટી નું જોર લગાવી સીટ કબ્જે કરવા માટે પ્રચાર કરી રહ્યા. ત્યારે દિયોદર ની મહત્વની બેઠક માં દિયોદર ના ભાજપ ના ઉમેદવાર કેશાજી ચૌહાણ ને જનસમર્થન મળી રહ્યું છે. આજે ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલ કોટડા ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલ માળી પણ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપી ભાજપ માં જોડાયા છે. જોકે દિયોદર ના ભાજપ ના કાર્યકર્તા ઓ ગામડે ગામડે ફરી દિયોદર વિધાનસભા માં કમળ ખીલવવા માટે મતદારો ને મળી રહ્યા છે. કેશાજી ને ગામડે ગામડે જન સમર્થન મળી રહ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब CM योगी आदित्यनाथ तक सीधे पहुंचाएं अपनी बात, UP CMO का व्हाट्सएप चैनल हुआ लॉन्च
अब यूपी के लोग आसानी से अपने विचार और चिंताएं सीएम कार्यालय के साथ साझा कर सकते हैं। इसके लिए...
ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ, હાલ સાબરમતી જેલમાં ધકેલાયા | Rajput Samaj | PT Jadeja News
ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ, હાલ સાબરમતી જેલમાં ધકેલાયા | Rajput Samaj | PT Jadeja News
શહેરના ઓડબજાર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદ ( દિગ્વિજય) દીવસની ઉજવણી...
તાંદલજા દબાણો તો તોડ્યા પણ રોડ રસ્તા અને ગટરની સમસ્યા ક્યારે દૂર થશે 2022 | Spark Today News
તાંદલજા દબાણો તો તોડ્યા પણ રોડ રસ્તા અને ગટરની સમસ્યા ક્યારે દૂર થશે 2022 | Spark Today News
বানাক্ৰান্ত কৃষকৰ সহায়ৰ বাবে মৰাণত কঠিয়া সিঁচিলে বিধায়ক চক্ৰধৰ গগৈয়ে।
মৰাণ সমষ্টিত বান বিধস্ত এলেকাৰ খেতিয়কৰ সম্ভাব্য ক্ষয়-ক্ষতিৰ প্ৰতি লক্ষ্য ৰাখি ধানৰ কঠিয়া সিঁচে...