કાંકરેજનાં થરા ખાતે ભાજપનાં ચૂંટણી કાર્યાલયનું થયું ઉદ્દઘાટન...

ઓગડનાથ મહંત 1008 શ્રી બળદેવનાથજી બાપુનાં સાનિધ્યમાં ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદ્દઘટન....કાર્યાલયનાં ઉદ્દઘટન પ્રસંગે થળી મહંતશ્રી જગદીશપુરી બાપુ તેમજ વાળીનાથ મહંતશ્રી 1008 ઘનશ્યામપુરી બાપુએ ઉપસ્થિત રહી પાઠવ્યાં આશીર્વચન....

કાર્યાલયનાં ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત સર્વેને 15 કાંકરેજ વિધાનસભાનાં ભાજપના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ કર્યું સર્વેનું સ્વાગત.

આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાજપના હોદ્દેદારો - કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો રહ્યાં ઉપસ્થિત.....

ઢોલ - નગારા સાથે વાજતે ગાજતે થયું ભાજપનાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન....