સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किसान, उद्यमी, महिलाओं और आमजन का सर्वांगीण विकास करने वाला बजट : पंकज मेहता
वित्त मंत्री राजस्थान सरकार दीया कुमारी ने तीसरी बार बजट पेश कर सभी को राहत पहुंचाने की दिशा में...
Kejriwal का BJP पर एक और आरोप, बोले- इन्होंने 277 विधायकों पर 5,500 करोड़ रुपए खर्च किए हैं #AAP
Kejriwal का BJP पर एक और आरोप, बोले- इन्होंने 277 विधायकों पर 5,500 करोड़ रुपए खर्च किए हैं...
JETPUR જેતપુર પંથકમાં વિજતંત્રની ચેકિંગની ટીમના ધામા 14-09-2022
JETPUR જેતપુર પંથકમાં વિજતંત્રની ચેકિંગની ટીમના ધામા 14-09-2022
રોગો નાથવા આરોગ્ય અને નગરપાલિકાની ૬ ટીમો દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઇ..
ઉનાળાની ઋતુમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા, ઉલટી, ફુડ પોઈઝનિંગ જેવા રોગો નાથવા આરોગ્ય અને નગરપાલિકાની ૬...