સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
লেঙীবৰত গণেশ পূজাত আশীষ ললে ময়ুৰ বৰগোঁহাইয়ে ।
নাজিৰা সমষ্টিৰ লেঙীবৰত স্থানীয় ব্যৱসায়ী সন্থা , খুদ্ৰ চাহ খেতিয়ক সন্থা আৰু ৰাইজৰ সহযোগত আয়োজন...
मयत व्यक्तीला अपत्य नसल्याचे कळताच मी ही त्यांच्या मुलाप्रमाणेच म्हणतं महाराजांनी नाकारले मानधन
शिरुर: महाराष्ट्राला संतांची खुप मोठी परंपरा आहे. महाराष्ट्रात अनेक प्रवचन तसेच किर्तनकार...
Bharat Jodo Nyay Yatra: क्या मणिपुर से शुरू नहीं होगी 'भारत जोड़ो न्याय यात्रा'? राज्य सरकार ने नहीं दी मंजूरी
इंफाल। कांग्रेस ने बुधवार को दावा किया कि मणिपुर सरकार ने उस स्थान के लिए अपनी मंजूरी देने...
વલભીપુર તાલુકાના રામપુર પ્લોટ ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો
વલભીપુર તાલુકાના રામપુર પ્લોટ ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો
Bengal Bandh: Kolkata में मेट्रो स्टेशन बंद कराने लगे BJP कार्यकर्ता, 7 गिरफ्तार, हंगामा जारी
Bengal Bandh: Kolkata में मेट्रो स्टेशन बंद कराने लगे BJP कार्यकर्ता, 7 गिरफ्तार, हंगामा जारी