સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Weather Update: बारिश को लेकर मौसम विभाग ने दी बड़ी चेतावनी। #WheatherReport
Weather Update: बारिश को लेकर मौसम विभाग ने दी बड़ी चेतावनी। #WeatherReport
ग्रामीणों ने विद्यालय को लगाया ताला
अव्यवस्था व अनियमितताओं के खिलाफ ग्रामीणों का फूटा रोष
विद्यालय को लगाया...
श्री राम नवकुंड आत्मक महायज्ञ का हुआ समापन
नैनवां। उपखंड की रजलावता पंचायत मुख्यालय पर स्थित श्री श्री 1008 श्री सदासुखजी महाराज के प्रांगण...
मोदी जी के सशक्त नेतृत्व में भारत दुनिया की सबसे बढती अर्थव्यवस्था : चुग
भाजपा राष्ट्रीय महामंत्री तरुण चुग ने मीडिया में बयान जारी कर कहा कि अंतर्राष्ट्रीय मुद्रा कोष...
राज्यपाल हरिभाऊ ने बढ़ाया रक्तदाताओं का मनोबल:बोले- मानव जीवन की रक्षा हेतु रक्तदान अमूल्य
राज्यपाल हरिभाऊ किसनराव बागड़े ने रविवार को अखिल भारतीय गौ शाला सहयोग परिषद की ओर से गौ ऋषि...