સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વાંકાનેર શહેર પોલીસ ને સલામ બિપરજોય વાવાઝોડામાં શહેર પોલીસના સ્ટાફની પ્રજા લક્ષ્ય કામગીરી 
 
                      વાંકાનેર શહેર પોલીસ ને સલામ બિપરજોય વાવાઝોડામાં શહેર પોલીસના સ્ટાફની પ્રજા લક્ષ્ય કામગીરી
                  
   દક્ષ પટેલની કર-પીણ હ-ત્યા ન્યાય ક્યારે ? 2022 | Spark Today News Vadodara 
 
                      દક્ષ પટેલની કર-પીણ હ-ત્યા ન્યાય ક્યારે ? 2022 | Spark Today News Vadodara
                  
   દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર એન જે પંચાલ નું એલસીબી ખાતે બદલી કરાઈ 
 
                      દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર એન જે પંચાલ નું એલસીબી ખાતે બદલી કરાઈ
                  
   અમરેલી : ટીંબી આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બરફના કરા પડયા | SatyaNirbhay News Channel 
 
                      અમરેલી : ટીંબી આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બરફના કરા પડયા | SatyaNirbhay News Channel
                  
   
  
  
  
   
   
   
  