સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰানত সন্দেহজনক দুই ডকাইতক আটক কৰি ৰাইজে মৰানহাট আৰক্ষীক গটালে
মৰানত সন্দেহজনক দুই ডকাইতক আটক কৰি ৰাইজে মৰানহাট আৰক্ষীক গটালে
Why govt ignored February's Sampark Kranti alert: Opposition cites internal note
What Sampark Kranti Express encountered on February 8 was termed as a serious and unusual...
चला खेळू फुटबॉल गिरीष महाजन,मंत्री क्रीडा व युवक कल्याण,ग्रामविकास यांनी केले आव्हान.
चला खेळू फुटबॉल गिरीष महाजन,मंत्री क्रीडा व युवक कल्याण,ग्रामविकास यांनी केले आव्हान.
જસદણ વિજ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ જસદણ મામલતદારને આવેદનપત્ર કાઢવામાં આવ્યું
જસદણ વિજ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ જસદણ મામલતદારને આવેદનપત્ર કાઢવામાં આવ્યું જસદણ...