સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  हाइवे पर 20 KM तक आवाजाही पर नहीं देना होगा Toll Tax, नितिन गडकरी ने दी खुशखबरी 
 
                      सड़क परिवहन मंत्रालय ने राष्ट्रीय राजमार्ग शुल्क नियमों में संशोध किया है। जिसके तबत अब लोगों को...
                  
   'मंत्री जी DNA टेस्ट मशीन की व्यवस्था रखें, हर आदिवासी ब्लड सैंपल भेजेंगे',-राजकुमार रोत 
 
                      राजस्थान में इन दिनों राजनीतिक पारा हाई है. भारतीय आदिवासी पार्टी और बीजेपी सरकार के बीच जुबानी...
                  
   সোণাৰি মহাবিদ্যালয়ৰ ছাত্ৰ একতা সভাৰ উদ্যোগত আয়োজন কৰা নৱাগত আদৰণি সভা 
 
                      সোণাৰি মহাবিদ্যালয়ৰ ছাত্ৰ একতা সভাৰ উদ্যোগত আয়োজন কৰা নৱাগত আদৰণি সভা
                  
   7th Phase Voting : सुबह-सुबह वोट देने पहुंचे सीएम योगी | Gorakhpur | CM Yogi | BJP Vs Congress 
 
                      7th Phase Voting : सुबह-सुबह वोट देने पहुंचे सीएम योगी | Gorakhpur | CM Yogi | BJP Vs Congress
                  
   પાલનપુરના કુંપર (ભા) નજીક રીક્ષાની ટક્કરે એક યુવકનું મોત : એક યુવક ઘાયલ 
 
                      પાલનપુર તાલુકાના કુંપર (ભા) થી માલણ જવાના માર્ગ ઉપર રિક્ષાની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત થયું...
                  
   
  
  
  
   
  