સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
No Confidence Motion के Lok Sabha में मंजूर होते ही विपक्ष ने लगाए 'Chak De INDIA’ के नारे
No Confidence Motion के Lok Sabha में मंजूर होते ही विपक्ष ने लगाए 'Chak De INDIA’ के नारे
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે , વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરે...
रोहा एतिज्यमंडित एचएस विद्यालय में गुणोत्सव।
रोहा एतिज्यमंडित एचएस विद्यालय में अनुष्टित हुवा गुणोत्सव।...
Atal Jayanti Program में Raghupati Raghav Raja Ram पर हंगामा, गायिका देवी की माफी से भड़के लालू
Atal Jayanti Program में Raghupati Raghav Raja Ram पर हंगामा, गायिका देवी की माफी से भड़के लालू
પ્રધાનમંત્રી ના જન્મદિવસ ના ઉપલક્ષ મા અટલાદરા રોડ વિસ્તારમાં કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી ના જન્મદિવસ ના ઉપલક્ષ મા અટલાદરા રોડ વિસ્તારમાં કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું