સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गॅलेक्सी मल्टीस्पेशालिटी हॉस्पिटल येथे मोफत मेंदू विकार निदान आणि फिजिओथेरपी शिबिर
"मेंदूत सुमारे १०० अब्ज न्यूरॉन्स असतात. या मेंदूत नेमकं काय घडतं, का घडतं आणि कसं घडतं याबाबत...
સાંતલપુર :ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો SatyaNirbhay News Channel
સાંતલપુર :ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો SatyaNirbhay News Channel
দৰং গৌৰৱ যুৱ বিজ্ঞানী মৃদুস্মিতা শৰ্মাক অভিনন্দন জনালে মঙ্গলদৈ প্ৰেছ ক্লাবে।
মঙ্গলদৈ প্ৰেছ ক্লাবৰ উদ্যোগত অভিনন্দন অনুষ্ঠান। ভাবা এট'মীক ৰিচাৰ্ছ চেন্টাৰত কৰ্মৰত দৰং গৌৰৱ যুৱ...
રેશનકાર્ડધારકોને દર મહિને સિંગતેલ આપવા વિચારણા
રેશનકાર્ડધારકોને દર મહિને સિંગતેલ આપવા વિચારણા
<iframe width="560" height="315"...