બારડોલી કડોદ રોડ પર જલારામ હુડકો સોસાયટીમાં આવેલ 1 નંબરની આંગણવાડીની નજીક જ રોડને અડીને પસાર થતી ગટરનું ઢાંકણ તૂટી ગયું છે. ચેમ્બર પરનું ઢાંકણ તૂટી જતાં ઉંડા ખાડામાં પડવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ જગ્યાની બાજુમાં જ પેટ્રોલ પંપઆવેલ હોય જેથી અહીં મોટી સંખ્યામાં દિવસ દરમિયાન અવરજવર લોકો કરે છે. તેમજ નજીકની આંગ ણવાડીના બાળકો પણ આ રસ્તે થી જ આવતા જતા હોય આ ખાડામાં પડવાનો ભય રહે છે. આ ઉપરાંત શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય વહેલી સવારે લોકો વોક પર મોટી સંખ્યામાં જાય છે. કોઈ અકસ્માત થાય તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય કરાવે એવી માંગ વાલીઓમાં ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10 दिनों से जंगल में पड़ा मृत तेंदुआ, कंकाल में हो चुका तब्दील, मौके पर नहीं पहुंचा वन अमला, उत्तर वन मंडल अंतर्गत विक्रमपुर बीट की घटना
पन्ना। जिले के जंगलों में बाघ तेंदुआ व अन्य वन्य प्राणियों की मौत का सिलसिला थमने का नाम...
পূব জোনাই মণ্ডল বজেপিৰ বাইক ৰেলী
পূব জোনাই মণ্ডল বজেপিৰ বাইক ৰেলী
સાબરકાંઠા: અજાણા વ્યક્તિ દ્વારા પાર્સલ મોકલ્યું ને થયો વિસ્ફોટ!| Sabarkantha Blast News| Vadali news
સાબરકાંઠા: અજાણા વ્યક્તિ દ્વારા પાર્સલ મોકલ્યું ને થયો વિસ્ફોટ!| Sabarkantha Blast News| Vadali news
પરિસકાર-૨ના રહીશો દ્વારા સમાજમાં ધર્મ સંસ્કારોના સિંચન અર્થે શ્રીમદ્દભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ.
પરિસકાર-૨ના રહીશો દ્વારા સમાજમાં ધર્મ સંસ્કારોના સિંચન અર્થે શ્રીમદ્દભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમ.
લુણાવાડા નગર મા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગરબા મંડળને સાધના કીટ અર્પણ કરવા આવી વૉઈઝ ઑફ મહીસાગર
લુણાવાડા નગર મા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગરબા મંડળને સાધના કીટ અર્પણ કરવા આવી વૉઈઝ ઑફ મહીસાગર