બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામ ખુબ જ નાનુ અને મહત્તમ આદિવાસી વસતિ ધરાવે છે. પરંતુ ગામના લોકોના ઉંચા વિચારથી ગામની શિક્ષણ ક્ષેત્રે ઓળખ ઊભી થઈ છે. ગામની નજીક શેરડી કાપવાના પડવામાં રહેતા નાના બાળકો જે પોતાના પરિવાર સાથે આવતાં તેમનું ભણવાનું બંધ થઈ જાય છે. જેની ચિંતા ગામના સરપંચને થતાં તેણે એનઆરઆઈ સંસ્થાનો સંપર્ક કરી ગામ નજીક રહેતા પડાવમાં સરવે કરી 35 છોકરાઓને અભ્યાસ કરાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં આવી શાળા કદાચ પ્રથમ હશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા ખાતે હાથસણી રોડ પર આવેલ માવમન્દિર ખાતે હરીના બાળકો ની જીવન માં એકવાર અવશ્ય મુલાકાત કરજો.
સાવરકુંડલા ખાતે હાથસણી રોડ પર આવેલ માવમન્દિર ખાતે હરીના બાળકો ની જીવન માં એકવાર અવશ્ય મુલાકાત કરજો.
જામનગર મનપામાં લાંચ લેતા બસપાના કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવા માટેની બહાલી આપતા ઉગ્ર બોલાચાલી થઇ
જામનગર મનપામાં લાંચ લેતા બસપાના કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવા માટેની બહાલી આપતા ઉગ્ર બોલાચાલી થઇ
Students beat teachers: झारखंड डुमकामधील या शाळेच्या विद्यार्थ्यांनी शिक्षकांना झाडाला बांधलं कारण..
Students beat teachers: झारखंड डुमकामधील या शाळेच्या विद्यार्थ्यांनी शिक्षकांना झाडाला बांधलं कारण..
शिरूर तालुक्यात सरपंचाला ग्रामपंचायत मध्ये मारहाण
खैरेनगरच्या सरपंचाला ग्रामपंचायत मध्ये माजी सरपंचाकडून मारहाण
( शिक्रापूर प्रतिनिधी ) खैरनगर ता....
दरभंगा AIIMS पर फिर मची रार : ललन सिंह ने भाजपा पर बोला हमला, कहा- केंद्र सरकार बनाना ही नहीं चाहती
दरभंगा में एम्स के निर्माण को लेकर केंद्र और राज्य सरकार के बीच जारी खींचतान कम नहीं हुई है।
इस...