બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામ ખુબ જ નાનુ અને મહત્તમ આદિવાસી વસતિ ધરાવે છે. પરંતુ ગામના લોકોના ઉંચા વિચારથી ગામની શિક્ષણ ક્ષેત્રે ઓળખ ઊભી થઈ છે. ગામની નજીક શેરડી કાપવાના પડવામાં રહેતા નાના બાળકો જે પોતાના પરિવાર સાથે આવતાં તેમનું ભણવાનું બંધ થઈ જાય છે. જેની ચિંતા ગામના સરપંચને થતાં તેણે એનઆરઆઈ સંસ્થાનો સંપર્ક કરી ગામ નજીક રહેતા પડાવમાં સરવે કરી 35 છોકરાઓને અભ્યાસ કરાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં આવી શાળા કદાચ પ્રથમ હશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पैरो में दर्द से परेशान 😱? जानिए क्यों होता है, क्या जांच करवाएं, कैसे इलाज होगा🔥?@NeuroMedTalks01
पैरो में दर्द से परेशान 😱? जानिए क्यों होता है, क्या जांच करवाएं, कैसे इलाज होगा🔥?@NeuroMedTalks01
અંબાજી હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું'@Sandesh News
અંબાજી હાઈવે પર માનવ મહેરામણ ઉમટ્યું'@Sandesh News
સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે
પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે...
সোণাৰিৰ কঠিয়াখুন্দাত বিজুলী মহোৎসৱ উদযাপন
চৰাইদেউৰ ২ নং কঠিয়াখুন্দাত বিজুলী মহোৎসৱ উদযাপন।
সোণাৰি, ১ আগষ্ট: ভাৰতৰ স্বাধীনতা লাভ কৰা ৭৫...
રાધનપુર : કમોસમી વરસાદ થતાં રાધનપુર માર્કેટયાર્ડમાં મોટાપાયે થયું નુકસાન | SatyaNirbhay News Channel
રાધનપુર : કમોસમી વરસાદ થતાં રાધનપુર માર્કેટયાર્ડમાં મોટાપાયે થયું નુકસાન | SatyaNirbhay News Channel