બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામ ખુબ જ નાનુ અને મહત્તમ આદિવાસી વસતિ ધરાવે છે. પરંતુ ગામના લોકોના ઉંચા વિચારથી ગામની શિક્ષણ ક્ષેત્રે ઓળખ ઊભી થઈ છે. ગામની નજીક શેરડી કાપવાના પડવામાં રહેતા નાના બાળકો જે પોતાના પરિવાર સાથે આવતાં તેમનું ભણવાનું બંધ થઈ જાય છે. જેની ચિંતા ગામના સરપંચને થતાં તેણે એનઆરઆઈ સંસ્થાનો સંપર્ક કરી ગામ નજીક રહેતા પડાવમાં સરવે કરી 35 છોકરાઓને અભ્યાસ કરાવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં આવી શાળા કદાચ પ્રથમ હશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના ચોકસી બજારમાંઆવેલ હીરાની ઓફિસમાંથી હીરાની ચોરી કરનાર આરોપીને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો
સુરતના ચોકસી બજારમાંઆવેલ હીરાની ઓફિસમાંથી હીરાની ચોરી કરનાર આરોપીને ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝડપી...
Chhattisgarh Politics: Amit Shah ने Congress पर साधा निशाना, कहा- कांग्रेस ने सिर्फ घोटाला किया
Chhattisgarh Politics: Amit Shah ने Congress पर साधा निशाना, कहा- कांग्रेस ने सिर्फ घोटाला किया
ভাদ মাহৰ প্ৰথম দিনটোত হৰি নামেৰে মুখৰিত হৈ পৰিল সকলো নামঘৰ
ভাদ মাহৰ পহিলা দিনটোত হৰি নামেৰে মুখৰিত হৈ পৰিল টেঙাপুখুৰীৰ দুৱৰাগাঁও
অসমৰ সমাজ...