હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકીકરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરાતની દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા. આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે. આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. કોરોના સામે લડવા માટે ફ્રીમાં ટેસ્ટ, વેક્સિન ઉપચાર અને ફ્રી માં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા ડબલ એન્જીનની સરકારે કરી છે. કોંગ્રેસીઓ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કાંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હટાવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ તેવું યોગીએ સભામાં જણાવ્યું હતું.મોરબી દુર્ઘટના અંગે તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે પુરી સંવેદના હોવાનું તેઓએ જણાવ્યું હતું. યોગીની જાહેરસભામાં શ્રોતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जो लॉरेंस के साथियों को ठोकेगा…’, क्षत्रिय करणी सेना के राष्ट्रीय अध्यक्ष ने 2.44 करोड़ का दिया ऑफर
राजस्थान में 5 दिसंबर के दिन जयपुर के श्याम नगर इलाके में श्री राष्ट्रीय राजपूत करणी सेना के...
श्री देवनारायण सेवा समिति की बैठक संपन्न ,16वी पद यात्रा 3 सितंबर को होगी रवाना..
सुल्तानपुर. नगर में श्री देवनारायण सेवा समिति तहसील दीगोद की आवश्यक बैठक श्री देवनारायण मंदिर...
BJP Dariapur constituency face Kaushik Jain is hopeful to win the Gujarat Elections with a margin
BJP Dariapur constituency face Kaushik Jain is hopeful to win the Gujarat Elections with a margin
राहोली में विज्ञान मेला आयोजित
ग्राम पंचायत राहोली के महात्मा गाँधी राजकीय विद्यालय में विज्ञान मेला आयोजित किया गया। विज्ञान...
જિલ્લા ક્ષય વિભાગના અધિકારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પડતર માગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું
જિલ્લા ક્ષય વિભાગના અધિકારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે પડતર માગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું