હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકીકરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરાતની દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા. આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે. આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. કોરોના સામે લડવા માટે ફ્રીમાં ટેસ્ટ, વેક્સિન ઉપચાર અને ફ્રી માં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા ડબલ એન્જીનની સરકારે કરી છે. કોંગ્રેસીઓ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કાંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હટાવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ તેવું યોગીએ સભામાં જણાવ્યું હતું.મોરબી દુર્ઘટના અંગે તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે પુરી સંવેદના હોવાનું તેઓએ જણાવ્યું હતું. યોગીની જાહેરસભામાં શ્રોતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Politics: ED को लेकर Atishi उठाएंगी बड़े मामले से पर्दा, आज करेगी Press Conference | Aaj Tak
Delhi Politics: ED को लेकर Atishi उठाएंगी बड़े मामले से पर्दा, आज करेगी Press Conference | Aaj Tak
बापूनगर के पटाखा बाजार में अज्ञात कारणों से पटाखों के दो गोदामों में आग लगने से अफरातफरी मच गई.
बापूनगर के पटाखा बाजार में अज्ञात कारणों से पटाखों के दो गोदामों में आग लगने से अफरातफरी मच गई....
অতিৰিক্ত ড্ৰাগছ সেৱন কৰি মৃত্যু হ’ল যুৱকৰ! দুজনক গ্ৰেপ্তাৰ
অতিৰিক্ত নিষিদ্ধ ড্ৰাগছ সেৱন কৰি এইবাৰ মৃত্যুমুখত পৰিল এজন যুৱক ৷ দক্ষিণ কামৰূপৰ গৰৈমাৰীত এই...
ಕೊರಿಯಾ ಓಪನ್ ಇಂಟನ್ರ್ಯಾಷನಲ್ ಕರಾಟೆ ಚಾಂಪಿಯನ್ಶಿಪ್ : 7 ಚಿನ್ನ, 6 ಬೆಳ್ಳಿ ಸೇರಿ 25 ಪದಕಗಳನ್ನು ಗೆದ್ದ ಕರ್ನಾಟಕದ ಆಟಗಾರರು
ಕೊರಿಯಾದ ಬುಸಾನ್ನ ಗಿಜಾಂಗ್ ಜಿಮ್ನಾಷಿಯಂನಲ್ಲಿ ಕೊರಿಯಾ ಕರಾಟೆ ಡೋ ಫೆಡರೇಶನ್ ಮತ್ತು ಬುಸಾನ್ ಕರಾಟೆ ಡೋ...
Loksabha Election 2024: Jaipur में Priyanka Gandhi बोलीं- 'न्याय पत्र' संघर्ष की आवाज है- | PM Modi
Loksabha Election 2024: Jaipur में Priyanka Gandhi बोलीं- 'न्याय पत्र' संघर्ष की आवाज है- | PM Modi