હળવદ ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકીકરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરાતની દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા. આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે. આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦ મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. ઉજ્જૈનમાં મહાકાલ લોક ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. કોરોના સામે લડવા માટે ફ્રીમાં ટેસ્ટ, વેક્સિન ઉપચાર અને ફ્રી માં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા ડબલ એન્જીનની સરકારે કરી છે. કોંગ્રેસીઓ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કાંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હટાવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ તેવું યોગીએ સભામાં જણાવ્યું હતું.મોરબી દુર્ઘટના અંગે તેઓએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનો સાથે પુરી સંવેદના હોવાનું તેઓએ જણાવ્યું હતું. યોગીની જાહેરસભામાં શ્રોતાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ-ગાંધીગ્રામ ટ્રેનને લીલીઝંડી આપી શરુ કરવામાં આવી,ડો.ભારતીબેન શિયાળનાં વરદહસ્તે લોકાર્પણ કરાયું
બોટાદ-ગાંધીગ્રામ ટ્રેનને લીલીઝંડી આપી શરુ કરવામાં આવી,ડો.ભારતીબેન શિયાળનાં વરદહસ્તે લોકાર્પણ કરાયું
Shaksgam Valley: शक्सगाम घाटी में चीन की नापाक हरकत पर भड़का भारत, कहा- यह हमारा हिस्सा
नई दिल्ली। भारत ने जमीनी स्थिति को बदलने के 'अवैध' प्रयास के तहत शक्सगाम घाटी में निर्माण...
प्रेस पत्रकार सेवा संघाच्या अध्यक्षपदी विलास चव्हाण तर सचिवपदी बाबा खान यांची निवड
कन्नड (प्रतिनिधी) अरबाज शेख
उमरखेड : सर्वत्र महाराष्ट्रात गाजा वाजा असलेल्या प्रेस संपादक...
गुनौर में विश्वकर्मा समाज की एक जुटता का संदेश लाल दास विश्वकर्मा बने गुनौर ब्लॉक अध्यक्ष
गुनौर में विश्वकर्मा समाज की एकजुटता का संदेश, लालदास विश्वकर्मा सर्वसम्मति से बने ब्लॉक अध्यक्ष...
સંઘપ્રદેશ દમણ થી ગુજરાતમાં દારૂ લાવવાની બુટલેગરોની નવી તરકીબ પોલીસે કરી નિષ્ફળ.રિક્ષાના હુડમાં છુપાવીને લવાતો દારૂ ઝડપાયો
રાજ્યમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત પોલીસ વિભાગ સતત બન્યું છે ત્યારે સંઘ...