સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન ત્યારે હેલીપેડ ઉપર પહોંચ્યા ત્યારે તેમણે સંતોના આશીર્વાદ લીધા હતા અને આ અંગેનો ઉલ્લેખ તેમણે પોતાની ચૂંટણી સભા દરમિયાન કર્યો હતો. દુધરેજ વણા રોડ ઉપર હેલિકોપ્ટરમાંથી ઉતયાં બાદ દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કણીરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના રામબાલકદાસ બાપુ.મુળી સ્વામિનારાયણ મંદિર ઉપરાંત સુરેન્દ્રનગર જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર અને ગેડિયા મંદિરના મહંત ના નરેન્દ્રભાઈ મોદીએ આશીર્વાદ લીધા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંતલપુર :ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો SatyaNirbhay News Channel
સાંતલપુર :ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો SatyaNirbhay News Channel
કાંકરેજના શિહોરીમાં દીનેશ ઠાકોર એ ઝેરી દવા ગટગટાવી લેતાં મોત
કાંકરેજના શિહોરીમાં દીનેશ ઠાકોર એ ઝેરી દવા ગટગટાવી લેતાં મોત
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
#amreli | જાફરાબાદમાં ખારવા સમાજ દ્વારા નાળિયેરી પૂનમના દિવસે દરિયાદેવનું પૂજન | Divyang News
ચલાલા માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમ પકડાયો.
ચલાલા પોસ્ટે વિસ્તાર માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમને ચાઇનીઝ દોરી ( રીલ ) નંગ...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks