ધારી-૯૪ વિધાનસભા ચુંટણી માં એકબાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા પોતાની જીત નો પોકળ દાવો કરી રહેલ છે ત્યારે આપ ના ધારી તાલુકા સંગઠન માં ભાગ્યેજ કોઈ જવાબદાર આગેવાનો કે કાર્યકરો છે. કાંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર જાહેર કરીને પોતાના પગ ઉપર કુહાડો મારેલ હોય તે રીતે આમ આદમી પાર્ટી હારની એકદમ નજીક સરકી રહેલ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા માત્ર પાટીદાર સમાજના મતોને અંકે કરીને જીતવાનો દાવો કરી રહેલ છે. હકીકતમાં એસ.ટી, ઓ.બી.સી, મુસ્લિમો, સુવર્ણ સમાજમાં કાંતીભાઈ ને મતદારોનુ સમર્થન મળી શકે એમ નથી તેવુ લોકમુખે સંભળાય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगतसिंह कोश्यारी शिवाजी महाराज यांच्या बद्दल जाणून बुजून केलेल्या वक्तव्याचा उदगीरात केला निषेध
भगतसिंह कोश्यारी शिवाजी महाराज यांच्या बद्दल जाणून बुजून केलेल्या वक्तव्याचा उदगीरात केला निषेध
মঙলদৈৰ নিজ মোগলবেচাত উদ্ধাৰ এটা মৃতদেহ
.Mangaldai.. Deadbody
মঙলদৈৰ নিজ মোগলবেচাত উদ্ধাৰ এটা মৃতদেহ ।
উদ্ধাৰ হোৱা...
Karnataka में अंग्रेजी साइनबोर्ड क्यों तोड़े जा रहे? English पर क्या बवाल हो गया?
Karnataka में अंग्रेजी साइनबोर्ड क्यों तोड़े जा रहे? English पर क्या बवाल हो गया?