દિયોદર બેઠક પર પ્રજા વિજય પક્ષના ઉમેદવાર ને જન આશીર્વાદ પ્રજા વિજય પક્ષની સરકાર બનશે તો રાજસતા સાથે ધર્મસતાનું નિર્માણ થશે. ર્ડા.નયનસિંહ પઢાર

બનાસકાંઠા સહિત સમગ્ર રાજયમાં પ્રજા વિજય પક્ષના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા મહત્વની ગણાતી દિયોદર વિધાનસભા પર રાવણા રાજપુત સમાજના ડ્રો નયનસિંહ પઢારને મેદાને ઉતાર્યા છે ત્યારે દિયોદર વિધાનસભા પર હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે દિયોદર વિધાનસભા પર કુલ પાંચ ઉમેદવારો મેદાને છે ત્યારે રાવણા રાજપૂત સમાજના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડો નયનસિંહ પઢારે પોતાના સમર્થકો સાથે જોરસોર થી પ્રચાર શરૂ કરી દીધો છે અને પોતે પશુ ડોકટર ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી પોતાને ગ્રામ્ય વિસ્તારોમા બહોળા પ્રમાણમાં લોકોના આશીર્વાદ મળી રહ્યા છે તેઓ હાલ દિયોદર વિધાનસભા ગ્રામ્ય વિસ્તારોમા મતદારોને રિજાવી રહ્યા છે યુવા ઉમેદવાર હોવાથી યુવાનોનો પણ ખુબજ સાથ સહકાર સાંપડી રહ્યો છે તેમ વધુમાં જણાવ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો રાજસતા પર ધર્મસતા નું નિર્માણ થશે ત્યારે આ વખતે ભાજપ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ ની સાથે સાથે પ્રજા વિજય પક્ષ પણ ચૂંટણી જીતવા મેદાને ઉતર્યો છે ત્યારે હવે પ્રજા વિજય પક્ષ પણ મતદારોને મનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા ચવા