જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ), દાહોદની કચેરી જે અગાઉ રાઘવ હોસ્ટેલ, ગોદી રોડ ખાતે કાર્યરત હતી તે હવેથી ખસેડીને સરકારી કુમાર છાત્રાલય(વિ.જા.), જિલ્લા સેવા સદન પાસે, ઝાલોદ રોડ, છાપરી દાહોદ ખાતે કાર્યરત કરવામાં આવી છે. કચેરીનો ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૧૩૪ છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) શ્રી એમ.એમ. મન્સુરીએ નવા સરનામાની નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহাষষ্ঠী কালি, বেদীত মা দূৰ্গাক কৰা হব প্ৰতিষ্ঠা।ৰহা পুৰনাচাৰিআলী দূৰ্গোৎসবৰ মুখ্য আকৰ্ষণ কেদাৰনাথ ধাম আৰু জ্যোতি সংঘৰ শংখ চক্ৰ গদ্দা পদ্ম।
কালি মহাষষ্ঠী,পূবা পুৰোহিতৰ দ্বাৰা বৈদিক মন্ত্ৰচাৰনেৰে মহাষষ্টী কলহ স্থাপন কৰি জগতজননী মা দূৰ্গা...
શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો
શકિતપીઠ અંબાજી કૃષ્ણ ભક્તિમાં રંગાયું, ગબ્બર ખાતે કૃષ્ણ મંદિરનો શણગાર કરાયો
પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા જિલ્લા કલેકટર કચેરીએ ધરણાં કર્યા
ગીર સોમનાથ માં આશા વર્કર પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા જિલ્લા કલેકટર કચેરીએ ધરણાં કર્યા