ધારી-૯૪ વિધાનસભા ના સત્તાધારી ભાજપના ઉમેદવાર ને મોંઘવારી ના માર ના મુદ્દે ભીસમાં લેવાને બદલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી કયાક ને કયાક મોંઘવારી ના મુદ્દે થી ભટકી રહેલ છે.હાલ ધારી ૯૪ વિધાનસભા ની ચુંટણી માં જ્ઞાતિ આધારિત સમર્થન લેવાય રહેલ છે પરંતુ મોંઘવારી મુદ્દે ગરીબ જનતાનુ સમર્થન લેવાતુ નથી... ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાટીદાર સમાજના છે જયારે કોંગ્રેસના ઉમેદવાર બ્રહ્મ સમાજના મતો એકઠા કરી રહેલ છે અને બ્રહ્મ સમાજના પ્રોફેશનલ આગેવાનો પાર્ટીના નામે નહી પરંતુ ઉમેદવાર ને મત અપાવવા સમગ્ર અમરેલી જીલ્લામાંથી મતદારોને રીજવવા આવેલ છે. જયારે અપક્ષ ઉમેદવાર ક્ષત્રિય સમાજના મતોને એકઠા કરીને ગેમચેલેન્જર તરીકે ચુંટણી માં જંપલાવનાર છૂ જયારે ભરતભાઈ ઉનાવા કોળી ઠાકોર સમાજના મતોને એકઠા કરી રહેલ છે... સરવાળે જ્ઞાતિ આધારિત તોડ,મોડ અને જોડની નીતીઓ સામે મતદારોની વ્યથા વિસરાઈ ગયેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલવાણી ગામે સ્વામિનારાયણ મંદિર માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે પાસાચો પરમહંસ ધામ નું ઉદઘાટન પ્રસંગ યોજાયો
જૂનાગઢ જિલ્લા ના કેશોદ તાલુકા ના નાના એવા કાલવાણી ગામે ભગવાન શ્રી ના મંદિરે પૂજ્ય ઘનશાયમ...
কেন্দ্ৰীয় চৰকাৰৰ বিৰুদ্ধে নাৰায়ণপুৰত প্ৰতিবাদ
অসমৰ ছয় জনগোষ্ঠীক জনজাতিকৰণত কেন্দ্ৰীয় চৰকাৰৰ প্ৰৱঞ্চনাৰ বিৰুদ্ধে নাৰায়ণপুৰত প্ৰতিবাদ ৷...
Supreme Court on Delhi Ordinance: SC ने संविधान पीठ को भेजा Case, AAP Lawyer ने किया था विरोध
Supreme Court on Delhi Ordinance: SC ने संविधान पीठ को भेजा Case, AAP Lawyer ने किया था विरोध
साबरकांठा : मंत्री और मामलातदार कार्यालय तलोद को आवेदन पत्र दिया गया।
साबरकांठा : मंत्री और मामलातदार कार्यालय तलोद को आवेदन पत्र दिया गया।