ધારી-૯૪ વિધાનસભા ના સત્તાધારી ભાજપના ઉમેદવાર ને મોંઘવારી ના માર ના મુદ્દે ભીસમાં લેવાને બદલે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી કયાક ને કયાક મોંઘવારી ના મુદ્દે થી ભટકી રહેલ છે.હાલ ધારી ૯૪ વિધાનસભા ની ચુંટણી માં જ્ઞાતિ આધારિત સમર્થન લેવાય રહેલ છે પરંતુ મોંઘવારી મુદ્દે ગરીબ જનતાનુ સમર્થન લેવાતુ નથી... ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાટીદાર સમાજના છે જયારે કોંગ્રેસના ઉમેદવાર બ્રહ્મ સમાજના મતો એકઠા કરી રહેલ છે અને બ્રહ્મ સમાજના પ્રોફેશનલ આગેવાનો પાર્ટીના નામે નહી પરંતુ ઉમેદવાર ને મત અપાવવા સમગ્ર અમરેલી જીલ્લામાંથી મતદારોને રીજવવા આવેલ છે. જયારે અપક્ષ ઉમેદવાર ક્ષત્રિય સમાજના મતોને એકઠા કરીને ગેમચેલેન્જર તરીકે ચુંટણી માં જંપલાવનાર છૂ જયારે ભરતભાઈ ઉનાવા કોળી ઠાકોર સમાજના મતોને એકઠા કરી રહેલ છે... સરવાળે જ્ઞાતિ આધારિત તોડ,મોડ અને જોડની નીતીઓ સામે મતદારોની વ્યથા વિસરાઈ ગયેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા કઠલાલ હાઇવે પર ભયંકર ટ્રિપલ અકસ્માત
મહુધા કઠલાલ હાઇવે પર કન્નયા હોટેલ ની સામે 2 આઇસર અને ઇકો કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો...
নাজিৰাত নিচামুক্তি কেন্দ্ৰৰ প্ৰতিষ্ঠা দিৱস
নাজিৰাৰ recovery foundation নিচামুক্তি কেন্দ্ৰৰ প্ৰতিষ্ঠা দিৱসত আয়োজন কৰা হয় এখনি সভা । এই সভাত...
अल्लू अर्जुन के खिलाफ गैर-इरादतन हत्या का केस:बिना बताए अपनी फिल्म पुष्पा-2 देखने थिएटर पहुंचे थे, भगदड़ मचने से एक महिला की मौत
हैदराबाद में फिल्म पुष्पा-2 की स्क्रीनिंग के दौरान भगदड़ के चलते एक महिला की मौत के मामले में...
દિન દયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વચ્છતા અભિયાન
વિશેષ ઝુંબેશ નેધ્યાનમાં રાખીને, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારાઉત્તર દરવાજા તેમજ કાર્ગોજેટી,...
बदलापूर मधील शेकडो शिवसैनिकांनी दिले उद्धव ठाकरे यांना समर्थन
सहा ऑगस्ट रोजी बदलापूर मधील शिवसैनिकांनी शिवसेना पक्षप्रमुख उद्धव ठाकरे यांची भेट घेऊन आपली जाहीर...