ફતેપુરા વિધાનસભા વિસ્તારના સંજેલી તાલુકાના પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીમાં અગાઉ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને વિકાસ કામોની ગેરંટી નો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. ત્યારે આજરોજ આપ પાર્ટીને જાકારો આપ્યો હતો અને ડબલએન્જિનની ભાજપ સરકાર માં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રવિવારના રોજ સંજેલી ખાતે ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો કેસ ધારણ કર્યો હતો પીનેશભાઈ ચારેલ આમ આદમી પાર્ટીના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ ની સાથે દિનેશભાઈ ચારેલ ગોપાલભાઈ ચારેલ જેન્તીભાઈ ચારેલ વિનોદભાઈ ચારેલ સહિત સો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશર ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે ફરિયાદ...
ડીસામાં કેશર ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે ફરિયાદ....
ડીસાના નવા બસ સ્ટેશનની સામે...
Oil Share Alert! | HPCL और BPCL में निवेश करें या नहीं? जानिए एक्सपर्ट की राय | Share Market Tips
Oil Share Alert! | HPCL और BPCL में निवेश करें या नहीं? जानिए एक्सपर्ट की राय | Share Market Tips
लखनऊ: भाषा विश्वविद्यालय में IBM Skills Build Orientation सत्र का आयोजन
लखनऊ। ख्वाजा मोइनुद्दीन चिश्ती भाषा विश्वविद्यालय के वाणिज्य संकाय तथा ऋचा संस्था...
પોલીસની સારી કામગીરીને લઈને હીરા ઉદ્યોગ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો
પોલીસની સારી કામગીરીને લઈને હીરા ઉદ્યોગ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો