વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણી ઓ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ અમરેલી ની મુલાકાત લીધેલ છે.અમરેલી જીલ્લા ની તમામ પાંચેય વિધાનસભા બેઠક કબ્જે કરવા હાંંકલ કરતા નરેન્દ્ર મોદીની સભામાં જનમેદની પણ એકઠી થયેલ હતી .પરંતુ ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ની સામે નારાજગી વ્યક્ત કરતા મેસેજ પણ સોશિયલ મિડિયા માં વાયરલ થય રહેલા જોવા મળી રહેલ છે. ૨૦૧૩ માં ગેસ સિલિન્ડર ના ભાવ ૪૦૦ આસપાસ હતા ત્યારે ગેસની રિફિલના નામે ભાજપના દિગ્ગજો એ મનમોહન સરકાર ને ભિંસમા લયને વિરોધ પ્રદર્શન કરેલ હતુ ત્યારે આજે કેન્દ્ર માં ભાજપની સરકાર માં ૧૦૦૦ ને પાર કરનાર ગેસની રિફિલને નમન કરીને મતદાર પોતાના મત આપે તેવા મેસેજ પણ સોશિયલ મિડિયા માં છવાઈ ગયેલા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા શ્રી આઈ.કે.દેસાઈ હાઇ.સ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા શ્રી આઈ.કે.દેસાઈ હાઇ.સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ. શ્રી આઈ.કે દેસાઈ. હાઈ....
પાવીજેતપુર ની એકમાત્ર નામાંકિત સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં "રાષ્ટ્રીય એકતા દિન"ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાવીજેતપુર ની એકમાત્ર નામાંકિત સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં "રાષ્ટ્રીય એકતા દિન"ની ઉજવણીના...
ಬೆಂಗಳೂರಿನ ಶ್ರೀ ಕಂಠೀರವ ಒಳಾಂಗಣ ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಇಂದು "ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ" ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಿತು.
ಡಿಸೆಂಬರ್ 3, 2024
ವಿಶ್ವ ವಿಕಲಚೇತನರ ದಿನಾಚರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ, ಡಿಸಿಎಂ ಡಿ. ಕೆ....
पावरफुल प्रोसेसर और बड़ी बैटरी वाले Samsung के इस फोन की कीमत हुई सस्ती, मिल रहा है शानदार ऑफर
Samsung के ग्राहकों के लिए एक खुशखबरी है। अगर आप फ्लिपकार्ट से Galaxy S22 5G को खरीदते हैं तो...
આગામી 22 મી જાન્યુઆરી 2024માં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે#newsgujarati
આગામી 22 મી જાન્યુઆરી 2024માં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે#newsgujarati