સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને તાપીના ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈ તાપી નદીમાં નવા નીર આવ્યા હતા. નદીનું જળસ્તર વધી જતા રાંદેર-કતારગામને જોડતો કોઝ વે બંધ કરવાની ફરજ પડી હતી. બ્રિજ બંધ થતા લાખો રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી. આજે 131 દિવસ બાદ ફરી કોઝ વે ફરી શરૂ થઈ ગયો છે જેને લઇ રાહદારીઓને હાશકારો થયો છે. મહત્વપૂર્ણ છે કે 27 વર્ષમાં પહેલીવાર સૌથી વધુ દિવસ કોઝ વે બંધ રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેડિંગ સ્પેશલ કલેક્શન નું શહેર માં આગમન જાણો AHMEDABAD HEAD LINE NEWS સાથે ખાસ વાતચીત
વેડિંગ સ્પેશલ કલેક્શન નું શહેર માં આગમન જાણો AHMEDABAD HEAD LINE NEWS સાથે ખાસ વાતચીત
સિહોર તાલુકામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યકમ અંતગર્ત ગ્રામસભા યોજાશે
ભાવનગર જિલ્લામાં ‘હર ઘર જલ ઉત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત...
તળાજાના ત્રાપજ ગામે વીજ કરંટ લાગતા સગ્ગા બે ભાઈઓના મોત ધારાસભ્ય સહિતના દોડી ગયા
તળાજાના ત્રાપજ ગામે વીજ કરંટ લાગતા સગ્ગા બે ભાઈઓના મોત ધારાસભ્ય સહિતના દોડી ગયા
Ajit Pawar का चाचा Sharad Pawar को 'जलाने' वाला कदम, सरकारी बंगले को ही बनाया NCP दफ्तर..
Ajit Pawar का चाचा Sharad Pawar को 'जलाने' वाला कदम, सरकारी बंगले को ही बनाया NCP दफ्तर..