🔸રાજહંસ પરિવાર દ્વારા ગણેશ ચતુર્થી ના ઉપલક્ષ્યમાં દાહોદ વાસિયો માટે.....( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

" Praakrutik Ganesha " - Eco Friendly ગણપતિની મૂર્તિઓના વેચાણ નું શુભારંભ કરવામાં આવ્યું છે 

🔸 દાહોદ માં સૌ પ્રથમવાર પેપરની ઇકો ફ્રેન્ડલી ( light weight ) , ઉચકવા માં એકદમ હલકી અને ખંડિત ના થાય એવી ગણપતી ની મૂર્તિ 1.5 ફૂટ થી 4 ફૂટ સુધી.

🔸 લાલ માટી ની ( Garden Clay ) ઘરે વિસર્જન કરી, કુંડા કે ગાર્ડન માં માટી વાપરી શકાય એવી .

🔸 શાડુ માટી ની ( Colour ) 6 ઇંચ થી 3 ફૂટ સુધી ની સુંદર અને અનોખી designs માં ડેકોરેશન સાથેની મૂર્તિઓ નું collection....

તો આજેજ મુલાકાત લો અને વહેલી તકે આપની શ્રીજી ની પ્રતિમા book કરાવો .

સ્થળ : પ્રાકૃતિક ગણેશા, પટેલ રેસ્ટોરન્ટ ની અંદર, સત્યનામ હોસ્પિટલ પાસે, ગોદી રોડ , દાહોદ 

સંપર્ક : 99744 65531,94276 59909, 9427533175, 9428906343,