વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા મુરતિયાઓ જાહેર કરવાની સાથોસાથ બુથ મેન્જમેન્ટ સુધી તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર ટિકિટ ફાળવણીને લઇને સુરતમાં આરોપ લાગ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે અને હવે પક્ષ સામે જ મોરચો માંડ્યો છેસુરત આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ પણ આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજુ દિયોરાએ કહ્યુ કે આજે ગુજરાતભરમાં 90 ટકા કાર્યકરો આમ આદમી પાર્ટીથી નારાજ છે નારાજગી પાછળનું કારણ તેમણે જણાવ્યુ કે 2 વર્ષથી ગુજરાતમાં પાર્ટી ઉભી કરવામાં જે મહેનત કરી રહ્યા છે તેવા કાર્યકરોને સાઇડલાઇન કરી નવી પાર્ટીમાંથી કોંગ્રેસ ભાજપ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે અને પૈસા લઇને ટિકિટ આપવામાં આવી રહી હોવાનું પણ આરોપ કર્યા છે અને રાજુ દિયોરાએ આદ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે કાલે સંમેલન કરવાની પણ વાતકરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ
ડીસા વિધાનસભાની ટિકિટ પ્રવીણભાઈ માળીની ફાઈનલ થઇ
ડીસા વિધાનસભાની ટિકિટ પ્રવીણભાઈ માળીની ફાઈનલ થઇ
Breaking: Punjab से Delhi तक लू ने किया बेहाल, West Bengal में भारी बारिश का अलर्ट जारी | Aaj Tak
Breaking: Punjab से Delhi तक लू ने किया बेहाल, West Bengal में भारी बारिश का अलर्ट जारी | Aaj Tak
নাজিৰাত জৰুৰীকালীন বিভাগৰ সজাগতা কাৰ্যসূচী ।
নাজিৰাৰ গদাপাণি উচ্চ মাধ্যমিক বিদ্যালয়ত জৰুৰীকালীন বিভাগৰ জৰুৰীকালীনত উদ্ধাৰ অভিযান সম্পৰ্কীয়...
पोयनाड - नागोठणे मार्गावरील श्रीगाव नजीकच्या रस्त्यावर भीषण अपघात*
पोयनाड नागोठणे मार्गावरील श्रीगाव रस्त्यावर (दिं.२६सप्टेंबर२०२२) दुपारी २ वाजताच्या...