વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા મુરતિયાઓ જાહેર કરવાની સાથોસાથ બુથ મેન્જમેન્ટ સુધી તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર ટિકિટ ફાળવણીને લઇને સુરતમાં આરોપ લાગ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે અને હવે પક્ષ સામે જ મોરચો માંડ્યો છેસુરત આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ પણ આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજુ દિયોરાએ કહ્યુ કે આજે ગુજરાતભરમાં 90 ટકા કાર્યકરો આમ આદમી પાર્ટીથી નારાજ છે નારાજગી પાછળનું કારણ તેમણે જણાવ્યુ કે 2 વર્ષથી ગુજરાતમાં પાર્ટી ઉભી કરવામાં જે મહેનત કરી રહ્યા છે તેવા કાર્યકરોને સાઇડલાઇન કરી નવી પાર્ટીમાંથી કોંગ્રેસ ભાજપ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે અને પૈસા લઇને ટિકિટ આપવામાં આવી રહી હોવાનું પણ આરોપ કર્યા છે અને રાજુ દિયોરાએ આદ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે કાલે સંમેલન કરવાની પણ વાતકરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुचारू ट्रैफिक संचालन में बाधक बन रहे अतिक्रमण हटाएं, नगर निगम एवं पुलिस मिलकर करे कार्यवाही-जिला कलक्टर
जिला कलक्टर डॉ. रविंद्र गोस्वामी ने शहर में सुचारू यातायात व्यवस्था में बाधक बन रहे अतिक्रमण एवं...
Ambani की Reliance Capital की वैल्यू हुई जीरो, निवेशकों के पैसे डूबे | #ShareMarket #News
Ambani की Reliance Capital की वैल्यू हुई जीरो, निवेशकों के पैसे डूबे | #ShareMarket #News
કોની રહેમ નજર હેઠળ આવક ના ખોટા દાખલા નીકળ્યા શરૂઆત ક્યા થી થઈ
ખેડબ્રહ્મા તાલુકામાં કેટલાક વિધાર્થીઓના વાલીઓએ પોતાની ખોટી આવક બતાવી સંબધિત કચેરીમાંથી આવકના...
ગાંધીનગર વેઘર વોચ ગ્રુપની બેઠક
#buletinindia #gujarat #gandhinagar
Uttar Pradesh Result: UP में बीजेपी की इतनी बड़ी हार क्यों हुई Sanjay Nishad ने खुलकर बताया
Uttar Pradesh Result: UP में बीजेपी की इतनी बड़ी हार क्यों हुई Sanjay Nishad ने खुलकर बताया