વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા મુરતિયાઓ જાહેર કરવાની સાથોસાથ બુથ મેન્જમેન્ટ સુધી તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર ટિકિટ ફાળવણીને લઇને સુરતમાં આરોપ લાગ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે અને હવે પક્ષ સામે જ મોરચો માંડ્યો છેસુરત આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ પણ આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજુ દિયોરાએ કહ્યુ કે આજે ગુજરાતભરમાં 90 ટકા કાર્યકરો આમ આદમી પાર્ટીથી નારાજ છે નારાજગી પાછળનું કારણ તેમણે જણાવ્યુ કે 2 વર્ષથી ગુજરાતમાં પાર્ટી ઉભી કરવામાં જે મહેનત કરી રહ્યા છે તેવા કાર્યકરોને સાઇડલાઇન કરી નવી પાર્ટીમાંથી કોંગ્રેસ ભાજપ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે અને પૈસા લઇને ટિકિટ આપવામાં આવી રહી હોવાનું પણ આરોપ કર્યા છે અને રાજુ દિયોરાએ આદ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે કાલે સંમેલન કરવાની પણ વાતકરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jawa 42 तीन सितंबर को लॉन्च होगी, नए इंजन के साथ मिल सकते हैं कई अपडेट्स
क्लासिक बाइक्स बनाने वाली Jawa की ओर से मौजूदा बाइक Jawa 42 का 2024 वर्जन लॉन्च...
મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ક્રિષ્ના શર્મા એ તિરંગા વિષે ખુબજ સુંદર રીતે વર્ણન કરી માહિતિ આપી.
આજ રોજ ૧૫મી ઓગષ્ટ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ધોરણ ૧૨...
मेडिकल कॉलेजमध्ये ऍडमिशन करून देतो म्हणून केली फसवून
दिनांक 14.11.2022 ते 31.0.2024 दरम्यान यातील फिर्यादी श्रीमती माया विठठलराव ढंगे वय 60 वर्षे रा....
বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামীৰ মৃত্যুত শোক
অসমৰ বোলছবি তথা মঞ্চ জগতৰ জনপ্ৰিয় অভিনেতা নিপন গোস্বামীৰ মৃত্যুত শোকস্তব্ধ ৰাজ্যবাসী৷তেওঁৰ...
૬૪ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું
૬૪ ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું