વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા મુરતિયાઓ જાહેર કરવાની સાથોસાથ બુથ મેન્જમેન્ટ સુધી તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર ટિકિટ ફાળવણીને લઇને સુરતમાં આરોપ લાગ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે અને હવે પક્ષ સામે જ મોરચો માંડ્યો છેસુરત આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ પણ આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજુ દિયોરાએ કહ્યુ કે આજે ગુજરાતભરમાં 90 ટકા કાર્યકરો આમ આદમી પાર્ટીથી નારાજ છે નારાજગી પાછળનું કારણ તેમણે જણાવ્યુ કે 2 વર્ષથી ગુજરાતમાં પાર્ટી ઉભી કરવામાં જે મહેનત કરી રહ્યા છે તેવા કાર્યકરોને સાઇડલાઇન કરી નવી પાર્ટીમાંથી કોંગ્રેસ ભાજપ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે અને પૈસા લઇને ટિકિટ આપવામાં આવી રહી હોવાનું પણ આરોપ કર્યા છે અને રાજુ દિયોરાએ આદ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે કાલે સંમેલન કરવાની પણ વાતકરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Railway Gateસિવિલ હોસ્પિટલ જવાનાં માર્ગ પર આવેલા રેલ્વે ફાટક થી પરેશાની 
 
                      Railway Gateસિવિલ હોસ્પિટલ જવાનાં માર્ગ પર આવેલા રેલ્વે ફાટક થી પરેશાની
                  
   Rajasthan Election 2023 Results: नतीजों से पहले राजस्थान में हलचल, राज्यपाल से मिलीं Vasundhara Raje 
 
                      Rajasthan Election 2023 Results: नतीजों से पहले राजस्थान में हलचल, राज्यपाल से मिलीं Vasundhara Raje
                  
   কলাইগাওত সদৌ ওদালগুৰি জিলা ছাত্ৰ সন্থাৰ দ্বিতীয় বাৰ্ষিক অধিৱেশনৰ অস্থায়ী কায্যালয় মুকলি  
 
                      কলাইগাওত সদৌ ওদালগুৰি জিলা ছাত্ৰ সন্থাৰ দ্বিতীয় বাৰ্ষিক অধিৱেশনৰ অস্থায়ী কায্যালয় মুকলি 
                  
   બોટાદ ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું 
 
                      બોટાદ ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું
                  
   બહેડા રાયપુરમાં સમુહલગ્નમાં 63 નવ યુગલોઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. 
 
                      તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બહેડા રાયપુરા ગામમાં કનુબાપુ સેવા મંડળ ટ્રસ્ટ...
                  
   
  
  
  
  
   
   
  