વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માત્ર 15 દિવસનું સમય બાકી રહ્યો છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ દ્રારા મુરતિયાઓ જાહેર કરવાની સાથોસાથ બુથ મેન્જમેન્ટ સુધી તડામાર તૈયારી આદરી દેવામાં આવી છે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પર ટિકિટ ફાળવણીને લઇને સુરતમાં આરોપ લાગ્યા છે ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ ફાળવણીને લઇ કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે અને હવે પક્ષ સામે જ મોરચો માંડ્યો છેસુરત આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ દિયોરાએ પણ આમ આદમી પાર્ટી પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે રાજુ દિયોરાએ કહ્યુ કે આજે ગુજરાતભરમાં 90 ટકા કાર્યકરો આમ આદમી પાર્ટીથી નારાજ છે નારાજગી પાછળનું કારણ તેમણે જણાવ્યુ કે 2 વર્ષથી ગુજરાતમાં પાર્ટી ઉભી કરવામાં જે મહેનત કરી રહ્યા છે તેવા કાર્યકરોને સાઇડલાઇન કરી નવી પાર્ટીમાંથી કોંગ્રેસ ભાજપ કે અન્ય પક્ષમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે અને પૈસા લઇને ટિકિટ આપવામાં આવી રહી હોવાનું પણ આરોપ કર્યા છે અને રાજુ દિયોરાએ આદ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા માટે કાલે સંમેલન કરવાની પણ વાતકરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જગત મંદિર દ્વારિકા માં સ્થાપિત દ્વારિકાધીશ ની પ્રતિમા જેવી પ્રતિમાં ના દર્શન ભક્તો ને થશે હવે માળીયા હાટીના તાલુકા માં
સંતો અને ભક્તો ની ભૂમિ એટલે જૂનાગઢ અને એમાં પણ મેવાડ ના મીરાંબાઈ અને જૂનાગઢ ના નરસિંહ મહેતા તેમજ...
World Cup 2023: 'पीएम मोदी बॉलिंग तो अमित शाह करेंगे बैटिंग' विश्व कप फाइनल को लेकर संजय राउत का BJP पर हमला
World Cup 2023: देश की राजनिति में अचानक से क्रिकेट का जिक्र बढ़ता ही जा रहा है।...
Smartphone Storage Tips: कछुए की चाल चल रहा फोन, रॉकेट-सी स्पीड के लिए फॉलो करें ये टिप्स
फोन में ढेरों ऐप्स वीडियो-फोटो मूवी-सॉन्ग का होना आपके डिवाइस को स्लो बना देता है। कई बार फोन में...
પંજાબ ના મુખ્યમંત્રી શ્રી ભગવંતમાન તળાજા મા પધાર્યાં
પંજાબ ના મુખ્યમંત્રી શ્રી ભગવંતમાન તળાજા મા પધાર્યાં