ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંતરામપુર: નગરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે 123 વિધાનસભા હોદ્દેદારો ની વરણી કરાઈ અને શુભેચ્છા પાઠવી
સંતરામપુર: નગરમાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે 123 વિધાનસભા હોદ્દેદારો ની વરણી કરાઈ અને શુભેચ્છા પાઠવી...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલી જિલ્લાના પાંચ ગામના સરપંચોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિને અમરેલી જિલ્લાના ૫ (પાંચ) ગામના સંરપંચોએ પ્રાકૃતિક કૃષિ...
મીડિયા મોનિટરીંગથી આદર્શ મતદાન અંગે ચર્ચા-મુલાકાત
મહીં કોલેજ ચૂંટણી તંત્ર દ્વારા મહત્વના પડાવ ચૂંટો દિવસ નજીક સાગર તમામ તૈયારીઓ આખારી ઓ અપાઈઝ છે....
શ્રમિક-મઝદૂરો સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ ઊભી કરે
મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સૂચન*
*મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાતે અમદાવાદ શહેર...
ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે વીજળી પડતાં ગાયનું મોત
આજ રોજ તા.10/09/2022ના ભારે ગરમીના ઉકળાટ બાદ અચાનક ગાજવીજ સાથે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો...