ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নলবাৰীৰ উলাবড়ীত যাত্ৰীবাহী বাছ দুৰ্ঘটনাগ্ৰস্ত
নলবাৰী জিলাৰ উলাবড়ীত আজি আবেলি এখন যাত্ৰীবাহী বাছ নিয়ন্ত্ৰণ হেৰুৱাই দুৰ্ঘটনাগ্ৰস্ত হয়৷উল্লেখ্য যে...
महात्मा गांधी एवं लाल बहादुर शास्त्री की जयंती झाड़ू लगाकर जयंती मनाई केशोरायपाटन
महात्मा गांधी एवं लाल बहादुर शास्त्री की जयंती झाड़ू लगाकर
जयंती मनाई
केशोरायपाटन
भारतीय ...
જમાં શ્રેષ્ઠ-સુંદર જીવનશૈલીનું નિર્માણ
ભુજ, રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કચ્છનું નામાંકિત ટાઈમ સ્ક્વેર પ્રોપર્ટીઝ પ્રા.લિ....
সোণাৰিত টাইপাৰ প্ৰতিবাদত আৰক্ষীৰ বাধা।
সোণাৰিত টাইপাৰ প্ৰতিবাদত উত্তপ্ত পৰিস্থিতি।সোণাৰিত টাই আহোম যুৱ পৰিষদৰ প্ৰতিবাদী কাৰ্যসূচীত...
અનુપમ પુલનું મા.મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં પ્રજાની લાગણીઓ નું માન ધીરજનો અંત.
અનુપમ પુલનું મા.મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં પ્રજાની લાગણીઓ નું માન ધીરજનો અંત.