ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લુણાવાડા 122 વિધાન સભા ના ઉમેદવાર જે પી પટેલ ની સભા યોજાઈ
સમગ્ર ગુજરાત માં ચૂંટણી ના બ્યુગલ વાગી ચુક્યા છે ત્યારે મહિસાગર જિલ્લા માં પણ ચૂંટણી પ્રચાર ખૂબ જ...
પ્રતિબંધિત નશાસહાયક સામગ્રી આશરે રૂ. 90,000 થી વધુનો જથ્થો જપ્ત કરી 6 શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા
દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લર અને વ્યાપારી એકમો પર એકસાથે દરોડા પાડી પોલીસે...
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎನ್.ಪಿ.ಎಸ್ ಯೋಜನೆ ರದ್ದತಿಗೆ ಚಿಂತನೆ ನಡೆಸಿದ್ದೇವೆ - ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಿ ನೌಕರರ ಎನ್.ಪಿ.ಎಸ್ ಯೋಜನೆ (ಹೊಸ ಪಿಂಚಣಿ ಯೋಜನೆ) ರದ್ದು ಮಾಡಲು ಚರ್ಚೆ...
शहरातील नांदेड-बिदर रोडवरील अतिक्रमण धारकांचे कबाले रद्द करण्यासाठी करण्यात आले एकदिवशिय धरणे आंदोलन
शहरातील नांदेड-बिदर रोडवरील अतिक्रमण धारकांचे कबाले रद्द करण्यासाठी करण्यात आले एकदिवशिय धरणे आंदोलन
સુપ્રીમ કોર્ટઃ જસ્ટિસ લલિત આજે લેશે શપથ, સુપ્રીમ કોર્ટના નવા CJI આ ત્રણ બાબતો પર ધ્યાન આપશે
દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત આજે શપથ લેશે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે...