ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ કમલમ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું કરવામાં આવ્યું
કેન્દ્રની મોદી સરકાર દ્વારા સફળતા પૂર્વક 9 વર્ષ પૂર્ણ કરતા સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારત ને અગ્રીમ...
ધેલા સોમનાથ કાલે કોળી સમાજ ઈતર સમાજ બેઠક નું આયોજન કરવામાં આવ્યું
ધેલા સોમનાથ કાલે કોળી સમાજ ઈતર સમાજ બેઠક નું આયોજન કરવામાં આવ્યું
Audi India ने लगाया देश का पहला अल्ट्रा फास्ट चार्जिंग प्वाइंट, मार्च 2024 तक होगी फ्री चार्जिंग; जानें डिटेल्स
Audi India और ChargeZone ने 450 किलोवाट की क्षमता वाले भारत के पहले अल्ट्रा-फास्ट चार्जिंग स्टेशन...
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা।