ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડભોઇ તરસાણા નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
ડભોઇ તરસાણા નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
অসম বিজেপিত ক্ষোভৰ জুই
যি সময়ত মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ নেতৃত্বত অসমত বিজেপি চৰকাৰে কাম-কাজ আগুৱাই নিছে,...
राजस्थान पुलिस स्थापना दिवस समारोह में शामिल हुए CM भजनलाल, परेड सलामी के बाद कीं 3 बड़ी घोषणाएं
राजस्थान पुलिस स्थापना दिवस के मौके पर मुख्यमंत्री भजन लाल शर्मा बुधवार सुबह 7:30 बजे...