ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा स्पीकर की कुर्सी पर नहीं बैठे ओम बिरला, पढ़ें- सांसदों की किस बात से हुए नाराज
नई दिल्ली, मणिपुर हिंसा के मुद्दे पर संसद के दोनों सदनों में बुधवार को भी जमकर हंगामा किया।...
સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એશોશિયેશન નું સ્નેહ મિલન તેમજ વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.
સુરજકરાડી ગ્રેઈન મરચન્ટ એશોશિયેશન નું સ્નેહ મિલન તેમજ વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.
অসম মৃদঙীয়া গায়ন-বায়ন সংস্থাৰ প্ৰতিনিধি সৈতে মন্ত্ৰী বিমল বৰাৰ আলোচনা
অসম মৃদঙীয়া গায়ন-বায়ন সংস্থাৰ প্ৰতিনিধি সকলে অসম চৰকাৰৰ উদ্যোগ,বাণিজ্য আৰু ৰাজহুৱা প্ৰতিষ্ঠান...