ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला स्तर पर प्रथम स्थान प्राप्त करने वाले विद्यार्थियों को बांटे टेबलेट।
राज्य सरकार द्वारा जिला स्तर पर प्रथम स्थान प्राप्त करने वाले विद्यार्थियों को टैबलेट, ...
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં અલગ અલગ ત્રણજગ્યાએ ભોજન પ્રસાદ આપવામાં આવ્યું
તારીખ.૩૦.૧૨.૨૦૨૨ રોજ બપોરે. ૨.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૬૫...
कोटा /- राजस्थान प्रदेश कॉंग्रेस कमेटी के निर्देशानुसार कोटा ज. रोड़ पर धरना प्रदर्शन
कोटा /- राजस्थान प्रदेश कोंग्रेस कमेटी के निर्देशनुसार आज दिनाँक 02/08/2024 को ब्लॉक कॉंग्रेस...
कांग्रेस के घोषणापत्र पर बोले PM मोदी : पहले श्री राम को ताले में बंद किया, अब बजरंगबली को बंद करने की बात
PM Modi in Karnataka: कर्नाटक विधानसभा चुनाव को देखते हुए प्रधानमंत्री नरेंद्र मोदी धुआंधार...
આંકડા નો જુગાર રમી રમાડનાર ને પોલીસ એ નટરાજ ટાઉનશીપ વિસ્તાર માથી પકડી પાડયા
આંકડા નો જુગાર રમી રમાડનાર ને પોલીસ એ નટરાજ ટાઉનશીપ વિસ્તાર માથી પકડી પાડયા