ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.ખંભાત શહેરના કાજીવાડ વિસ્તારમાં ૨૮ વર્ષીય ઈરફાન હનીફભાઈ મન્સૂરી રહે છે.તેઓએ અકીકનો વેપાર કરી ગુજરાન ચલાવે છે.ગુરુવારે રાત્રે સવા બાર વાગ્યે તેઓ દંતાડવાડમાં આવેલા ગલ્લા પર ચા પીવા માટે ગયા હતા.એ સમયે શહેરના પારસીવાડમાં વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા.જ્યાં તેણે 'મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો તેમ કહી જણાવી ઝપાઝપી કરી ત્યાં નજીકમાં પડેલા ધારીયાથી હુમલો કરતા ઈરફાનભાઈને વધતા-ઓછા પ્રમાણમાં ઇજા પહોંચી હતી.આ મામલે ખંભાત શહેર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજામાં પોલીસ અધિકારીએ મસમોટા સ્ટાફને સાથે રાખીને પગપાળા પેટ્રોલિંગ કર્યું
તળાજામાં પોલીસ અધિકારીએ મસમોટા સ્ટાફને સાથે રાખીને પગપાળા પેટ્રોલિંગ કર્યું
સૌના લોકલાડીલા કરણભાઈ પટેલના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરાયો
સૌના લોકલાડીલા કરણભાઈ પટેલના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરાયો
કોરોના બાદ હવે ચક્રવાતનો ત્રિપલ એટેક નવરાત્રી બગાડશે? ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ?
Navratri 2022: અંબાલાલની આગાહી દરમિયાન જ નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે જો અંબાલાલની...
ડીસાના મુડેઠા નજીક બૂથ ઓપરેટર પર છરા વડે હુમલો કરતાં ચકચાર
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આવેલા મુડેઠા ટોલ પ્લાઝા પર મોડી રાત્રે બુથ ઓપરેટર પર બે શખ્સોએ છરી...