દાહોદ શહેર માં દબાણ હટાવવાની કામગીરી યથાવત આજે ભગીની સમાજ થી તળાવ રોડ ના દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ, દાહોદ શહેર માં સ્માર્ટ સિટી અંતર્ગત નવીન રસ્તા ઓ ને પગલે શહેર માં પાકા દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ત્યારે આજે દાહોદ ના બીરસા મુંડા સર્કલ ભગીની સમાજ થી તળાવ તરફ ના માર્ગ ઉપર પાકા દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારી સહિત ની ટીમો પહોંચી ત્યારે લોકો તાત્કાલિક પોતાના ઘર અને દુકાન નો સમાન બહાર કાઢવા માટે દોડધામ મચી ગઇ હતી પરિવારજનો એ રડતા મોઢે પોતાના ઘર નો સામાન રસ્તા ઉપર અને શાળા ના કેમ્પસ મા જ્યાં જગ્યા મળી ત્યાં ખસેડી ને મૂક્યો હતો તો બીજી તરફ દરગાહ ઉપર બુલડોઝર ફરતા મુસ્લિમ સમાજ ના લોકો મા રોષ જોવા મળ્યો હતો અને યુવાનો એ બુલડોઝર રોકાવી જાતે મઝાર સહિત નો પવિત્ર સામાન ખસેડાયો હતો નગીના મસ્જિદ નો ભાગ તોડવા માટે બુલડોઝર પહોચ્યું ત્યારે મુસ્લિમ સમાજ ના લોકો એ જાતે તોડવાની શરુઆત કરી હતી અને બુલડોઝર ને અટકાવ્યું હતું ભારે ઉત્તેજના અને રકઝક ના દ્ર્શ્યો વચ્ચે દબાણ તોડવાની કામગીરી યથાવત રહી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી:- રહેણાંક મકાન ઉપર વિજળી પડતા સોલારને નુકસાન, એકજ દિવસમાં બીજી ધટના બની
ધારી:- રહેણાંક મકાન ઉપર વિજળી પડતા સોલારને નુકસાન, એકજ દિવસમાં બીજી ધટના બની
સાંતલપુર લોદરા બોરૂડા વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ટક્કર | SatyaNirbhay News Channel
સાંતલપુર લોદરા બોરૂડા વચ્ચે બે કાર અને બાઈક વચ્ચે ટક્કર | SatyaNirbhay News Channel
दिल्ली की सड़कों पर स्मृति ईरानी ने स्कूटी से भरा फर्राटा, वायरल हो रहा
केंद्रीय मंत्री स्मृति ईरानी ने बुधवार को सोशल मीडिया पर स्कूटी की सवारी करते हुए एक वीडियो पोस्ट...
ડીસા નવજીવન બી એડ કોલેજમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો.
ડીસા નવજીવન બી એડ કોલેજમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો.
ભાવનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ભાવનગર જિલ્લા ભારતીય મઝદુર સંઘ દ્વારા આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.