આજકાલ ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત અન્ય નાની મોટી પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો ને મેદાને ઉતાર્યા છે દરેક પાર્ટીઓ ના નેતાઓ અને કાર્યકર્તાઓ દરેક વિસ્તાર માં પ્રચાર કાર્ય તેમજ સભા ઓ કરી રહ્યા છે...આ વખતે વિધાનસભા ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે..જેે અનુુુસાર સૌરાષ્ટ્ર ની ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી કાંંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છેે. રાજકીય ક્ષેત્રે દશકાઓનાા અનુુુભવી કાાંતીીભાઈ સતાસીયા એ પોતાની જીત નક્કી કરવા માટે બગસરા તાલુકાના પાટીદાર સમાજ ના પુર્વ અમરેલી જિલ્લા આપ મહામંત્રી તેમજ મજબૂત આંદોલનકારી નેતા પારસભાઈ સોજીત્રા કે જેઓ કેટલાક દિવસો થી આ વિસ્તાર ના ગામડાઓ ખૂંદી રહ્યા છે તેમજ ધારી તાલુકા કોંગ્રેસ ના પીઢ કાર્યકર સ્વ ચતુરભાઇ બાળધા ના પુત્ર અને પારસ સોજીત્રા ના ખાસ ગણાતા વિરેશ બાળધા પણ સાથે જોડાયા છે જેના ભાગરૂપે જુના અને નવા આપ કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી ફેલાઇ છે જેથી ડબ્બલ તાકાત થી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો ને પછાડી ખાતું ખોલાવી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાના બાર ગામમાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: આંગણવાડી બહેનોને મહત્વની માહિતી અપાયી
પાવીજેતપુર તાલુકાના બાર ગામમાં ટીબી રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: આંગણવાડી બહેનોને મહત્વની...
গোলাঘাটত ৪ খন পানী যোগান আঁচনি উদ্বোধন কৰে মন্ত্ৰী অজন্তা নেওগে।
গোলাঘাটত ৪খন পানী যোগান আঁচনি উদ্বোধন মন্ত্ৰী অজন্তা নেওগৰ। পানীৰ অপচয় নকৰি চৰকাৰী আঁচনিক নিজৰ...
सड़क हादसे में रामगंज मंडी पार्षद की मौत, मध्यप्रदेश में गांधीसागर के पास हादसा, 2 गंभीर घायल,10 महीने की बेटी से उठा पिता का साया
रामगंज मण्डी नगर पालिका पार्षद अमन यादव की मध्यप्रदेश में सड़क हादसे में मौत हो गई। यादव पालिका...
કાલોલ ના જેતપુર બેટ વિસ્તારમા ગોમા નદીના કિનારે બેફામ રેતી ખનન થી મસ મોટા ખાડા. તંત્ર અજાણ
કાલોલ ની ગોમા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી સલામત જગ્યાએ ઢગલા બનાવી દીવસ દરમ્યાન ટ્રેકટરો...
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণ বিজেপি নগৰ মণ্ডলৰ প্ৰভাতীফেৰী
আজাদী কা অমৃত মহোৎসৱ’ৰ উপলক্ষে মৰাণ বিজেপি নগৰ মণ্ডলৰ প্ৰভাতীফেৰী