આજકાલ ગુજરાત માં વિધાનસભા ની ચૂંટણી ચાલી રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ આપ સહિત અન્ય નાની મોટી પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો ને મેદાને ઉતાર્યા છે દરેક પાર્ટીઓ ના નેતાઓ અને કાર્યકર્તાઓ દરેક વિસ્તાર માં પ્રચાર કાર્ય તેમજ સભા ઓ કરી રહ્યા છે...આ વખતે વિધાનસભા ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા છે..જેે અનુુુસાર સૌરાષ્ટ્ર ની ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી કાંંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરેલ છેે. રાજકીય ક્ષેત્રે દશકાઓનાા અનુુુભવી કાાંતીીભાઈ સતાસીયા એ પોતાની જીત નક્કી કરવા માટે બગસરા તાલુકાના પાટીદાર સમાજ ના પુર્વ અમરેલી જિલ્લા આપ મહામંત્રી તેમજ મજબૂત આંદોલનકારી નેતા પારસભાઈ સોજીત્રા કે જેઓ કેટલાક દિવસો થી આ વિસ્તાર ના ગામડાઓ ખૂંદી રહ્યા છે તેમજ ધારી તાલુકા કોંગ્રેસ ના પીઢ કાર્યકર સ્વ ચતુરભાઇ બાળધા ના પુત્ર અને પારસ સોજીત્રા ના ખાસ ગણાતા વિરેશ બાળધા પણ સાથે જોડાયા છે જેના ભાગરૂપે જુના અને નવા આપ કાર્યકર્તાઓ માં ખુશી ની લાગણી ફેલાઇ છે જેથી ડબ્બલ તાકાત થી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો ને પછાડી ખાતું ખોલાવી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्पेस में परमाणु हथियार तैनात करने पर US और रूस के बीच टकराव, अमेरिका ने लगाया गंभीर आरोप; चीन ने दिखाई चालाकी
US vs Russia। संयुक्त राष्ट्र में एक बार फिर अमेरिका और रूस आमने सामने आ चुके हैं।...
હદ છે.. હવે તો...ભગવાન ને પણ નોટિસ..?
હદ છે.. મધ્યપ્રદેશ ના મુરૈના માં રેલવે વિભાગ દ્વારા હનુમાનજી ને અતિક્રમણ કારી જણાવી નોટિસ ઈસ્યુ...
10 ઓક્ટોબરે કરવા ચોથ:પરિણીત મહિલાઓ માટે મહાવ્રત; જાણો આ દિવસે કયા શુભ કાર્યો કરી શકાય.
કરવા ચોથ આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ મનાવવામાં આવે છે. આ વ્રત પરિણીત સ્ત્રીઓ માટે એક...
Vivo जल्द ला रहा भारतीय ग्राहकों के लिए एक नया Smartphone, Y200 Pro 5G की होने जा रही एंट्री?
वीवो ने बीते साल ही अपने ग्राहकों के लिए Vivo Y200 5G पेश किया था। इस साल कंपनी ने भारत में Vivo...
પીએમ જન મન કાર્યક્રમ યોજાઇ ગયો
વિજયનગરના આંતરસુબા ખાતે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં પીએમ જન મન કાર્યક્રમ યોજાયો...