ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આશા કાર્યકર બહેનોનું સંમેલન યોજાયું
ઇડર ખાતે તાલુકાના આશા કાર્યકર બહેનોના સંમેલનમાં DDO એ હાજરી આપી. કાર્યકર બહેનોને પાયાના...
ચૂંટણી પંચ દ્વારા C-VIGIL મોબાઇલ એપ્લિકેશન પર 1,326 ફરિયાદોમાંથી 1,322 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે
વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ...
বিশিষ্ট নাট্যকাৰ, গীতিকাৰ, অভিনেতা হেমন্ত দত্তলৈ নোৱানৈ পৰীয়া সাংস্কৃতিক মঞ্চৰ "নোৱানৈ পৰীয়া বঁটা ২০২২"
মঙ্গলদৈ: ২১ নবেম্বৰ::অসমৰ বিশিষ্ট নাট্যকাৰ, গীতিকাৰ, অভিনেতা নাট্যসিন্ধু হেমন্ত...