ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપમાંથી ત્રીજી વખત ટિકિટ મળવા અંગે પૂર્ણેશ મોદીએ શું આપ્યું નિવેદન, જુઓ વીડિયો
ભાજપમાંથી ત્રીજી વખત ટિકિટ મળવા અંગે પૂર્ણેશ મોદીએ શું આપ્યું નિવેદન, જુઓ વીડિયો
4 એપ્રિલે આ વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ રહેશે
તા.04.04.2023 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી હનુમાન બજાર ફીડરનો મદની નગર ( રાજ કાપડિયા...
अवैध शराब के 55 पव्वों के साथ एक गिरफ्तार
निवाई थाना पुलिस ने वनस्थली मोड़ पर स्थित चौहान एंक्लेव के समीप अवैध शराब के पव्वों के साथ एक...
‘Mission Raniganj’ की Akshay Kumar ने क्यूं की Shah Rukh Khan की Film Pathaan और Jawan से तुलना
‘Mission Raniganj’ की Akshay Kumar ने क्यूं की Shah Rukh Khan की Film Pathaan और...