ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી માટે કપરા ચડાણ નો ધાટ સર્જાયો છે.જેનામાટે કોંગ્રેસ ની નિસ્ક્રીયતા જવાબદાર હોવાનું મોટાભાગના લોકો માની રહેલ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.બોરીસાગર બિનવિવાદસ્પદ ચહેરો છે પરંતુ લોકોને લોકોની વચ્ચે રેહનાર પસંદગી ના ઉમેદવાર મળેલ નથી એ પણ નરી વાસ્તવિકતા છે.ધારી-૯૪ વિધાનસભા એટલે પાટીદાર નો ગઢ છે જેમાં કોળી ઠાકોર સમાજના પણ મહત્વ ના મત છે એમછતા પાટીદાર સમાજ અને કોળી ઠાકોર સમાજના ઉમેદવાર જાહેર કરવાને બદલે કોંગ્રેસે ડો.બોરીસાગર ની પસંદગી કરેલ છે. આજનુ રાજકારણ જ્ઞાતિ આધારિત બની ગયેલ છે ત્યારે ડો. બોરીસાગર થી વિમુખ થયને મોટાભાગના મતદાર આમ આદમી પાર્ટી ને પોતાનું સમર્થન આપી રહેલ છે. એક સહુથી મોટો મતદાર સમુહ પણ કોંગ્રેસ ને ગુડબાય કહીને આમ આદમી પાર્ટી ને આજરોજ સમર્થન આપવા જય રહેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોષણ માહ 2022 અંતર્ગત આજે કિશોરી મેળો યોજાયો
પોષણ માહ 2022 અંતર્ગત આજે કિશોરી મેળો યોજાયો
માલગઢમાં એક શામ ભેરુ ભગવાન કે નામ ભજન સંધ્યા યોજાઇ
ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાણીમાં વિદ્યમાન ભૈરવધામ પર ડૉ. નવીન માળી અને વિમલ ભાટી તરફથી...
સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા ખાતે મા અંબા ની ધજા ચડાવી
સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ખેડબ્રહ્મા ખાતે મા અંબા ની ધજા ચડાવી