બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. બોલિવૂડના જાણીતા અભિનેતા મિથિલેશ ચતુર્વેદી હવે આપણી વચ્ચે નથી રહ્યા. મિથિલેશ ચતુર્વેદીને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. અને તેમનું નિધન થયું છે. માહિતી અનુસાર અભિનેતા મિથિલેશ ચતુર્વેદીએ 3 ઓગસ્ટની સાંજે લખનૌમાં અંતિમ શ્વાસ લીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવંગત અભિનેતા હૃદય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા , જેના કારણે તેમને લખનૌ સ્થિત તેમના ઘરે લઈ ગયા હતા . તમને જણાવી દઈએ કે મિથિલેશ ચતુર્વેદીએ કોઈ મિલ ગયા અને રેડી જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Bihar Politics: बिहार में नौकरी का इंतज़ार कर रहे बिहार के इन युवाओं को सुनिए (BBC Hindi) 
 
                      Bihar Politics: बिहार में नौकरी का इंतज़ार कर रहे बिहार के इन युवाओं को सुनिए (BBC Hindi)
                  
   મોટી ઘરનાળ ગામે ઘરના પતરા ઉડ્યા... 
 
                      મોટી ઘરનાળ ગામે ઘરના પતરા ઉડ્યા...
                  
   પૂર્વ આઇ.પી.એસ ને બદનામ કરવાનું કાવતરું: આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી 
 
                      પૂર્વ IPS બદનામ કરવાનું ષડયંત્ર : ચાર આરોપીની જામીન અરજી ગાંધીનગર સેશન્સ કોર્ટે ફગાવી
- ખોટી...
                  
   ભરૂચ RTO વિવાદમાં,ગુલાબી નોટોના ખેલમાં ગરીબોની જિંદગી સાથે રમત રમનારા કોણ ? 
 
                      ભરૂચ RTO વિવાદમાં,ગુલાબી નોટોના ખેલમાં ગરીબોની જિંદગી સાથે રમત રમનારા કોણ ?
                  
   
  
  
  
   
   
  