બાર ગામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે રસ્તાની સાઈડમાં ઉભેલ શારદાબેન મોહનભાઈ બારીયા (રહે. બાર, વચલુ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેમની સાથે અરવિંદભાઈ મગનભાઈ ચૌહાણ (રહે. ટીંબા) નાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે બાર ગામે વચલું ફળિયામાં રહેતાં જશવંતભાઈ મોહનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા નગરમાં ગણપતિ બાપા આગમની શોભાયાત્રા કાઢવામાં આવી
દેવગઢબારિયા નગરમાં ગણપતિ બાપા આગમની શોભાયાત્રા કાઢવામાં આવી
কাইলৈৰ পৰা অনুষ্ঠিত হ'ব সদৌ মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদ, কাকপথাৰ আঞ্চলিক সমিতিৰ দ্বি বাৰ্ষিক অধিৱেশন
সদৌ মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদ, কাকপথাৰ আঞ্চলিক সমিতিৰ ক্ৰমে পঞ্চদশ আৰু অষ্টম...
Lok Sabha Election 2024: कांग्रेस नेताओं के इस्तीफे पर क्या बोले Mallikarjun Kharge? | Aaj Tak
Lok Sabha Election 2024: कांग्रेस नेताओं के इस्तीफे पर क्या बोले Mallikarjun Kharge? | Aaj Tak
Petrol Diesel Price Today : दिल्ली-NCR से Mumbai तक जानें क्या है पेट्रोल-डीजल की कीमत | ABP Live
Petrol Diesel Price Today : दिल्ली-NCR से Mumbai तक जानें क्या है पेट्रोल-डीजल की कीमत | ABP Live