બાર ગામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે રસ્તાની સાઈડમાં ઉભેલ શારદાબેન મોહનભાઈ બારીયા (રહે. બાર, વચલુ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેમની સાથે અરવિંદભાઈ મગનભાઈ ચૌહાણ (રહે. ટીંબા) નાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે બાર ગામે વચલું ફળિયામાં રહેતાં જશવંતભાઈ મોહનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नाचणे ग्रामपंचायतीच्या हद्दीतील १५ विकासकामे मंजूर
रत्नागिरी : शहरानजीकच्या नाचणे ग्रामपंचायतीत विविध विकासकामे नागरिकांनी सुचविली असून ती विकासकामे...
ચમત્કારી સિધેસ્વર મહાદેવ ની શિવલિંગ પર ચઢાવવામાં આવ્યું મુખારવિંદ સાથે સાથે શાંતિ યજ્ઞ નું કરવામાં આવ્યું આયોજન
જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર મુકામે મેઘલ નદી ની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થેયલ શિવલિંગ ને...
Shangri La Dialogue: 'भारत-अमेरिका संबंध समान दृष्टिकोण पर आधारित', शांगरी ला डायलाग में बोले अमेरिकी रक्षा मंत्री
सिंगापुर। अमेरिका के रक्षा मंत्री लॉयड जे ऑस्टिन ने शनिवार को कहा कि अमेरिका-भारत संबंध एक...
Delhi में 400 सरकारी कर्मचारियों की नियुक्ति पहली बार हुई | Arvind Kejriwal | Aaj Tak News
Delhi में 400 सरकारी कर्मचारियों की नियुक्ति पहली बार हुई | Arvind Kejriwal | Aaj Tak News
⭐ডিব্ৰুগড় জিলাৰ দুৰ্গাপূজাৰ সমিতিলৈ কি আহ্বান জনালে উপায়ুক্ত বিশ্বজিত পেগুয়ে।
⭐ডিব্ৰুগড় জিলাৰ দুৰ্গাপূজাৰ সমিতিলৈ কি আহ্বান জনালে উপায়ুক্ত বিশ্বজিত পেগুয়ে।