બાર ગામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે રસ્તાની સાઈડમાં ઉભેલ શારદાબેન મોહનભાઈ બારીયા (રહે. બાર, વચલુ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેમની સાથે અરવિંદભાઈ મગનભાઈ ચૌહાણ (રહે. ટીંબા) નાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે બાર ગામે વચલું ફળિયામાં રહેતાં જશવંતભાઈ મોહનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देवेंद्र फडणवीस यांच्या नखाची बरोबरी नाना पटोले करू शकत नाही - चंद्रशेखर बावनकुळे
देवेंद्र फडणवीस यांच्या नखाची बरोबरी नाना पटोले करू शकत नाही - चंद्रशेखर बावनकुळे
વસ્ત્રાલ ખાતે હુમલા થયા બાદ અમદાવાદ C.P ઓફીસ ખાતે જીગ્નેશ મેવાણીએ આપ્યું નિવેદન
વસ્ત્રાલ ખાતે હુમલા થયા બાદ અમદાવાદ C.P ઓફીસ ખાતે જીગ્નેશ મેવાણીએ આપ્યું નિવેદન
કાંકરેજમાં આભડછેટ મુક્ત કરવા યોજાઇ યાત્રા...!
કાંકરેજમાં આભડછેટ મુક્ત કરવા યોજાઇ યાત્રા...!
સૌરાષ્ટ્રક્રાંતિની સાતમી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા પાર્થરાજસિંહ ગોહીલ ડી.સી.પી ક્રાઈમ રાજકોટ શહેર
સૌરાષ્ટ્રક્રાંતિની સાતમી વર્ષગાંઠે શુભેચ્છા પાઠવતા પાર્થરાજસિંહ ગોહીલ ડી.સી.પી ક્રાઈમ રાજકોટ શહેર
પાવીજેતપુર પંથકમાં ચોમાસા પૂર્વે પોતાની છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો
પાવીજેતપુર પંથકમાં ચોમાસા પૂર્વે પોતાની છત ઉપર પ્લાસ્ટિક લગાવતા ગરીબો
...