બાર ગામેથી એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે રસ્તાની સાઈડમાં ઉભેલ શારદાબેન મોહનભાઈ બારીયા (રહે. બાર, વચલુ ફળિયું, તા. લીમખેડા, જિ.દાહોદ) અને તેમની સાથે અરવિંદભાઈ મગનભાઈ ચૌહાણ (રહે. ટીંબા) નાને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન શારદાબેનનું મોત નીપજ્યું હતું.આ સંબંધે બાર ગામે વચલું ફળિયામાં રહેતાં જશવંતભાઈ મોહનભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગરમાં આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ કરશે આંદોલન
ગાંધીનગરમાં આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ કરશે આંદોલન
शिवसेना जिल्हाप्रमुख कुंडलिक खांडेंकडून
शिवसेना सचिव मोरे यांना तब्बल 5 हजार प्रतिज्ञापत्र सादर
बीड(प्रतिनिधी)शिवसेना बीड जिल्हाप्रमुखपदी निवड झाल्यानंतर लगेचच कुंडलिक खांडे यांनी आपल्या कामाचा...
शाकाहारी मगरीची काढली अंत्ययात्रा,लोकांनी देला शेवटचा भावपुर्ण निरोप । HPN MARATHI NEWS
शाकाहारी मगरीची काढली अंत्ययात्रा,लोकांनी देला शेवटचा भावपुर्ण निरोप । HPN MARATHI NEWS
અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ આટલા રૂપિયા થયો
ગુજરાત રાજ્યમાં મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં અદાણીએ સીએનજીના...
दान देने से अवश्य होती है अचिंत्य फल की प्राप्ति -आर्यिका विज्ञाश्री माताजी विज्ञातीर्थ क्षेत्र पर मनो देवी एवं रुचि दीदी का हुआ केशलोंच
आर्यिका विज्ञाश्री माताजी ससंघ के सान्निध्य में श्री दिगंबर जैन अतिशय क्षेत्र सहस्त्रकूट...