કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. બોરીસાગર ની સેવાકીય કામગીરી થી સહુ લોકો વાકેફ હશે. એમાં પણ સમગ્ર ખાંભા શહેર અને તાલુકા ના લોકો હંમેશાં રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ સેવાભાવી ડોક્ટર તરીકે ડો. બોરીસાગર ને માન આપે છે. ગરીબ દરદીઓ માટે ભગવાન સમાન ડોકટર આજે પોતાની રાજકીય કારકિર્દી ની ઈનિંગ ખેલવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે જનતા ડોક્ટર બોરીસાગર ને મત આપવો કે ન આપવો તેવા અવઢવ માં હોય તેવુ લાગે છે. ડોક્ટર તરીકે જાણીતા બોરીસાગર વિધાનસભા ૨૦૨૨ માં જો જીતશે તમે ખાંભા શહેર મુકીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર ને પોતાનુ કાયમી રહેઠાણ બનાવી લેશે. ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મળતી સુવિધાઓ અને વિધાનસભાની કામગીરી સબબ તેઓને પાંચ વરસ સુધી ગાંધીનગર રહેવુ પડશે એ પણ એક સત્ય સનાતન હકીકત છે જયારે બીજીબાજુ જો ડો. બોરીસાગર હારશે અને ધારાસભ્ય બનવાના સ્વપ્ન ને સાકાર કરી શકશે નહી તો મતદારોએ સહકાર આપેલ નથી તેવુ માનીને સેવાકીય કામગીરી ઓ ઓછી કરી નાખશે.... સરવાળે ખાંભા શહેર અને તાલુકા ની જનતા મત આપીને અથવા ન આપીને ડો.બોરીસાગર ની સેવાકીય કામગીરી થી અળગા જરૂર રેહશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय रिजर्व फोर्स से हुई सेवानिवृति , इटावा पहुंचने पर किया जुलस के साथ स्वागत
केंद्रीय रिजर्व फोर्स से सेवानिवृत फौजी का किया सम्मान
इटावा
केंद्रीय रिर्जव फोर्स से सेवानिवृत...
पीएम मोदी के शपथ ग्रहण से पहले कांग्रेस ने दिया बड़ा बयान,कहा-इंडिया गठबंधन की सरकार बनेगी
देशभर में इंडिया गठबंधन को काफी अच्छी संख्या मिली है. वहीं, राजस्थान में भी कांग्रेस ने जबरदस्त...
World Cup 2023: अजय जडेजा से परेशान पाकिस्तान, बेंगलुरू में भी मारा था, चेन्नई में भी हरा दिया
ICC World Cup 2023: पाकिस्तान को अफगानिस्तान ने हराया तो भी पाकिस्तानी फैन्स भारत के एक पूर्व...
শ্ৰমিক প্ৰান মহেন্দ্ৰ নাথশৰ্মা স্মৃতি আন্তঃবাগান ফুটবল টুৰ্ণামেন্তত ডবাচাহ বাগানৰ জয়লাভ।
অসম চাহ যজদুৰ সংঘ তথা ভাৰতীয় চাহ সংস্থা (এবিটা) ৰ সৌজন্যত আয়োজিত শ্ৰমিক প্ৰান মহেন্দ্ৰ নাথ শৰ্মা...
મહુધા તાલુકાના મિર્ઝાપુર અને સાસ્તાપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો
મહુધા તાલુકા વિધાન સભા મા આમ આદમી પાર્ટી પ્રથમ વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ઉમેદવાર તરીકે ચકલાશી...