કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. બોરીસાગર ની સેવાકીય કામગીરી થી સહુ લોકો વાકેફ હશે. એમાં પણ સમગ્ર ખાંભા શહેર અને તાલુકા ના લોકો હંમેશાં રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ સેવાભાવી ડોક્ટર તરીકે ડો. બોરીસાગર ને માન આપે છે. ગરીબ દરદીઓ માટે ભગવાન સમાન ડોકટર આજે પોતાની રાજકીય કારકિર્દી ની ઈનિંગ ખેલવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે જનતા ડોક્ટર બોરીસાગર ને મત આપવો કે ન આપવો તેવા અવઢવ માં હોય તેવુ લાગે છે. ડોક્ટર તરીકે જાણીતા બોરીસાગર વિધાનસભા ૨૦૨૨ માં જો જીતશે તમે ખાંભા શહેર મુકીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર ને પોતાનુ કાયમી રહેઠાણ બનાવી લેશે. ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મળતી સુવિધાઓ અને વિધાનસભાની કામગીરી સબબ તેઓને પાંચ વરસ સુધી ગાંધીનગર રહેવુ પડશે એ પણ એક સત્ય સનાતન હકીકત છે જયારે બીજીબાજુ જો ડો. બોરીસાગર હારશે અને ધારાસભ્ય બનવાના સ્વપ્ન ને સાકાર કરી શકશે નહી તો મતદારોએ સહકાર આપેલ નથી તેવુ માનીને સેવાકીય કામગીરી ઓ ઓછી કરી નાખશે.... સરવાળે ખાંભા શહેર અને તાલુકા ની જનતા મત આપીને અથવા ન આપીને ડો.બોરીસાગર ની સેવાકીય કામગીરી થી અળગા જરૂર રેહશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भागवत कथा महायज्ञ पोस्टमन कॉलनी येथे चालू @news23marathi
भागवत कथा महायज्ञ पोस्टमन कॉलनी येथे चालू @news23marathi
Valsad : સેલવાસ ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલ સામુહિક દુષ્કર્મ મામલો
Valsad : સેલવાસ ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલ સામુહિક દુષ્કર્મ મામલો
Midcap Correction News | Midcap और Small Cap में आई करेक्शन को कैसे करें Approach? |Vaibhav Sanghavi
Midcap Correction News | Midcap और Small Cap में आई करेक्शन को कैसे करें Approach? |Vaibhav Sanghavi
साखळी उपोषणानंतर आता आमरण उपोषण.
जिंतूर : जिंतूर तालुक्यातील पाचेगाव येथे दि. 25 ते 28 ऑक्टो.पर्यंत मराठा आंदोलकांकडून साखळी उपोषण...
PM Modi Live public meeting in Latur Maharastra /Lok sabha Election 2024
PM Modi Live public meeting in Latur Maharastra /Lok sabha Election 2024