કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. બોરીસાગર ની સેવાકીય કામગીરી થી સહુ લોકો વાકેફ હશે. એમાં પણ સમગ્ર ખાંભા શહેર અને તાલુકા ના લોકો હંમેશાં રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ સેવાભાવી ડોક્ટર તરીકે ડો. બોરીસાગર ને માન આપે છે. ગરીબ દરદીઓ માટે ભગવાન સમાન ડોકટર આજે પોતાની રાજકીય કારકિર્દી ની ઈનિંગ ખેલવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે જનતા ડોક્ટર બોરીસાગર ને મત આપવો કે ન આપવો તેવા અવઢવ માં હોય તેવુ લાગે છે. ડોક્ટર તરીકે જાણીતા બોરીસાગર વિધાનસભા ૨૦૨૨ માં જો જીતશે તમે ખાંભા શહેર મુકીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર ને પોતાનુ કાયમી રહેઠાણ બનાવી લેશે. ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મળતી સુવિધાઓ અને વિધાનસભાની કામગીરી સબબ તેઓને પાંચ વરસ સુધી ગાંધીનગર રહેવુ પડશે એ પણ એક સત્ય સનાતન હકીકત છે જયારે બીજીબાજુ જો ડો. બોરીસાગર હારશે અને ધારાસભ્ય બનવાના સ્વપ્ન ને સાકાર કરી શકશે નહી તો મતદારોએ સહકાર આપેલ નથી તેવુ માનીને સેવાકીય કામગીરી ઓ ઓછી કરી નાખશે.... સરવાળે ખાંભા શહેર અને તાલુકા ની જનતા મત આપીને અથવા ન આપીને ડો.બોરીસાગર ની સેવાકીય કામગીરી થી અળગા જરૂર રેહશે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पूर्व प्रधान रामलोचन पाठक का निधन।  
 
                      जनपद जौनपुर तहसील केराकत विकास खंड मुफ्तीगंज के ग्राम पठखौली में,पूर्व प्रधान रामलोचन पाठक का...
                  
   Breaking News: Gangster Kamal Bori गिरफ्तार, कमल बोरी पर आधा दर्जन से ज्यादा केस दर्ज 
 
                      Breaking News: Gangster Kamal Bori गिरफ्तार, कमल बोरी पर आधा दर्जन से ज्यादा केस दर्ज
                  
   रक्तदान महादान अभियान से प्रेरित होकर युवक ने कोटा से आकर किया स्वैच्छिक रक्तदान 
 
                      कोटा रायपुर निवासी ने बूंदी आकर पहली बार स्वेच्छिक रक्तदान कर किसी अनजान मरीज को जीवनदान देने का...
                  
   ब्लॉक गुनौर कांग्रेस पार्टी की कार्यकर्ताओं की बैठक ओम पैलेस में संपन्न
 
 
                      गुनौर : कांग्रेस पार्टी विधानसभा गुनौर के ब्लॉक अध्यक्ष अरुण गौतम के नेतृत्व में कांग्रेस पार्टी...
                  
   વાવ ગામે નલસે જલ યોજનામાં ચાલતો બે ખોફ ભ્રષ્ટાચાર 
 
                      બનાસકાંઠા જિલ્લા ના વાવ માં રુર્બન યોજના હેઠળ જળ સે નલ તક પાણી પહોંચાડવા તેમજ વાવ ની ચો ફેર પાણી...
                  
   
  
  
  
  