ડીસા તાલુકાના નવી ભીલડી ગામે જયંતીભાઈ ગણેશભાઈ લિમ્બાચિયા નું મકાનમા પુરાણ થતા જમીન થી રોડ લેવલથી નીચું જતું રહ્યું હતું અને ચોમાસા દરમિયાન ઘરમાં પાણી ઘુસી જતું હતુ જેને લઇને ભારે તકલીફ નો સામનો કરવો પડતો હતો. ત્યારે આધુનિક જમાનામા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે ગુરુદેવ કન્ટ્રક્શન નો કોન્ટેક્ટ કરતા ગુરુદેવ કન્ટ્રક્શન દ્વારા નવી ટેકનોલોજી જેક દ્વારા મકાન જમીન થી ચાર ફૂટ ઊંચકવામાં આવ્યું હતું જેમાં ઘર સહી સલામત હતું પોતાનો ખર્ચની બચત પણ થઇ હતી મુકેશભાઈ નાયી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી આ સિદ્ધિને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતભરમાં 4500 કરતાં પણ વધુ મકાનો જમીનથી ઉચકવામાં આવ્યા છે અને અમે વધુ માં વધુ 11.50 ફૂટ મકાન જમીન થી ઊંચું કરી આપીએ છીએ.આ સિસ્ટમ ભીલડીમાં પ્રથમવાર આવતા તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો માં આનંદ જોવા મળ્યો હતો જેમા મકાન માલિકે જણાવ્યું હતું કે ઓછા ખર્ચે મકાન ઉંચા લેવલે થયું છે જેમા મકાન તેમજ આજુબાજુમા પણ કોઇ પણ જાતનું નુકશાન થયું નથી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুণাচল প্ৰদেশৰ ৰুকচিনত হৰ ঘৰ তিৰংগা অভিযান
অৰুণাচল প্ৰদেশৰ ৰুকচিনত হৰ ঘৰ তিৰংগা অভিযান
कर्नाटक के नए मुख्यमंत्री को लेकर चर्चाएं तेज, कांग्रेस सांसद नसीर हुसैन बोले- विचार विमर्श अभी भी है जारी
बेंगलुरु, कर्नाटक के अगले मुख्यमंत्री के चयन पर कांग्रेस के चल रहे विचार-विमर्श के बीच, कांग्रेस...
MP Cabinet Expansion : CM Mohan Yadav ने की Shivraj Singh से मुलाकात फिर हुआ...। Breaking News
MP Cabinet Expansion : CM Mohan Yadav ने की Shivraj Singh से मुलाकात फिर हुआ...। Breaking News
তুমি যেন পপীয়া তৰাৰে টিহুত জুবিনৰ সুৰৰ মূৰ্ছনা,এটাৰ পিছত আনটো গীতেৰে মুহিলে হাজাৰ হাজাৰ জনতাক।
তুমি যেন পপীয়া তৰাৰে টিহুত জুবিনৰ সুৰৰ মূৰ্ছনা,এটাৰ পিছত আনটো জনপ্ৰিয় গীতেৰে মুহিলে হাজাৰ...
શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામની ઉજવણી માટે ડીસામાં પણ ત્રણ હનુમાન મંદિર ખાતે ભક્તોની બેઠક યોજાઇ
શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામની ઉજવણી માટે ડીસામાં પણ ત્રણ હનુમાન મંદિર ખાતે ભક્તોની બેઠક યોજાઇ