કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. બોરીસાગર ની સેવાકીય કામગીરી થી સહુ લોકો વાકેફ હશે. એમાં પણ સમગ્ર ખાંભા શહેર અને તાલુકા ના લોકો હંમેશાં રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ સેવાભાવી ડોક્ટર તરીકે ડો. બોરીસાગર ને માન આપે છે. ગરીબ દરદીઓ માટે ભગવાન સમાન ડોકટર આજે પોતાની રાજકીય કારકિર્દી ની ઈનિંગ ખેલવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે જનતા ડોક્ટર બોરીસાગર ને મત આપવો કે ન આપવો તેવા અવઢવ માં હોય તેવુ લાગે છે. ડોક્ટર તરીકે જાણીતા બોરીસાગર વિધાનસભા ૨૦૨૨ માં જો જીતશે તમે ખાંભા શહેર મુકીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર ને પોતાનુ કાયમી રહેઠાણ બનાવી લેશે. ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મળતી સુવિધાઓ અને વિધાનસભાની કામગીરી સબબ તેઓને પાંચ વરસ સુધી ગાંધીનગર રહેવુ પડશે એ પણ એક સત્ય સનાતન હકીકત છે જયારે બીજીબાજુ જો ડો. બોરીસાગર હારશે અને ધારાસભ્ય બનવાના સ્વપ્ન ને સાકાર કરી શકશે નહી તો મતદારોએ સહકાર આપેલ નથી તેવુ માનીને સેવાકીય કામગીરી ઓ ઓછી કરી નાખશે.... સરવાળે ખાંભા શહેર અને તાલુકા ની જનતા મત આપીને અથવા ન આપીને ડો.બોરીસાગર ની સેવાકીય કામગીરી થી અળગા જરૂર રેહશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আহমেদাবাদত চাৰিখনকৈ স্মাৰ্ট স্কুল উদ্বোধন অমিত শ্বাহৰ
আহমেদাবাদ, ৪ ছেপ্টেম্বৰ। কেন্দ্ৰীয় গৃহমন্ত্ৰী অমিত শ্বাহে দেওবাৰে আহমেদাবাদ আৰু গান্ধীনগৰত...
ધારી તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની માનદવેતનથી નિમણુક
તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
---
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લાના...
जिंतूर : शहरातील आजम कॉलनी येथे अचानक होल्टेज वाढल्याने शेकडो घरातील साहित्याचे नुकसान
https://youtu.be/3ELR2_8X9lA
📹👆🏽👆🏽👆🏽👆🏽📺
*बातमी बघण्यासाठी लिंक टच करा*
______________...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પુષ્પાંજલિ યાત્રા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પુષ્પાંજલિ યાત્રા