ધારી-બગસરા-ખાંભા -૯૪ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના જે.વી કાકડીયા, આમ આદમી પાર્ટી ના કાંતીભાઈ સતાસીયા અને કોંગ્રેસના ડો. બોરીસાગર વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે અને આ ત્રિપાંખીયા જંગમાં અપક્ષ ઉમેદવાર કંઈ રાજકીય પાર્ટી ને કેટલુ નુકસાન કરે છે એ નિર્ણાયક રેહશે... અપક્ષ ઉમેદવાર કયાક ને કયાક પોતાના પક્ષથી નારાજ છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ના નારાજ અન્ય દાવેદારો હોય તેવુ જણાય છે. આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા અને કોંગ્રેસ ના ડો. બોરીસાગર પોતાના પક્ષના નારાજ કાર્યકરો, આગેવાનો અને દાવેદારો ને મનાવી શકશે કે ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે મદદરૂપ બની રહેલા નારાજ અપક્ષ ઉમેદવારને નજર અંદાજ કરીને પોતાના જ પગ પર કુહાડો મારશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Special Session: संसद के विशेष सत्र पर बोले AAP सांसद Sanjay Singh | Aaj Tak News
Parliament Special Session: संसद के विशेष सत्र पर बोले AAP सांसद Sanjay Singh | Aaj Tak News
દાહોદ ; મારવાડી સમાજની મહિલાઓએ ગણગોર પર્વ ની ધામધૂમથી કરી ઉજવણી
દાહોદ ; મારવાડી સમાજની મહિલાઓએ ગણગોર પર્વ ની ધામધૂમથી કરી ઉજવણી
મહુધા નવા વર્ષ નિમિતે ભાથીજી મહારાજ ની ગોટ નું આયોજન 2022 | Spark Today News
મહુધા નવા વર્ષ નિમિતે ભાથીજી મહારાજ ની ગોટ નું આયોજન 2022 | Spark Today News
গোৰেশ্বৰৰ শান্তিপুৰত বহাগী উৎসৱ উদযাপন,উপস্থিত বিটিচিৰ প্ৰাক্তন ইএম গনেশ কছাৰী
গোৰেশ্বৰৰ শান্তিপুৰত বহাগী উৎসৱ উদযাপন,উপস্থিত বিটিচিৰ প্ৰাক্তন ইএম গনেশ কছাৰী