ધારી-બગસરા-ખાંભા -૯૪ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના જે.વી કાકડીયા, આમ આદમી પાર્ટી ના કાંતીભાઈ સતાસીયા અને કોંગ્રેસના ડો. બોરીસાગર વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે અને આ ત્રિપાંખીયા જંગમાં અપક્ષ ઉમેદવાર કંઈ રાજકીય પાર્ટી ને કેટલુ નુકસાન કરે છે એ નિર્ણાયક રેહશે... અપક્ષ ઉમેદવાર કયાક ને કયાક પોતાના પક્ષથી નારાજ છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ના નારાજ અન્ય દાવેદારો હોય તેવુ જણાય છે. આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા અને કોંગ્રેસ ના ડો. બોરીસાગર પોતાના પક્ષના નારાજ કાર્યકરો, આગેવાનો અને દાવેદારો ને મનાવી શકશે કે ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે મદદરૂપ બની રહેલા નારાજ અપક્ષ ઉમેદવારને નજર અંદાજ કરીને પોતાના જ પગ પર કુહાડો મારશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Bihar के CM Nitish Kumar का बड़ा बयान, 'मैंने हिंदू-मुसलमान सबके लिए काम किया'
Breaking News: Bihar के CM Nitish Kumar का बड़ा बयान, 'मैंने हिंदू-मुसलमान सबके लिए काम किया'
KUTIYANA ચૂંટણીને લઈને લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન 19 11 2022
KUTIYANA ચૂંટણીને લઈને લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન 19 11 2022
UAE, Australia जैसे देश क्या डील की आड़ में भारत को चूना लगा रहे है? |Kharcha Pani Ep 733
UAE, Australia जैसे देश क्या डील की आड़ में भारत को चूना लगा रहे है? |Kharcha Pani Ep 733