સુરેન્દ્રનગર શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે ડ્રાઇવિંગ સમયે બેફિકરાઇ પૂર્વક ડ્રાઇવિંગ કરતા લોકો ક્યારેક થાપ ખાઇ જાય છે અને મોતની સવારી સુધી પહોંચી જાય છે. ત્યારે આવો જ એક બનાવ સુરેન્દ્રનગર શહેરમાં સામે આવ્યો છે.સુરેન્દ્રનગરની પાસે ખમીસાણા કેનાલ પસાર થઈ રહી છે, ત્યારે રોહિત પરબતભાઈ નામના યુવાને નવી કાર ખરીદ કરી હતી. ત્યારે તેના સગા સાથે કારમાં આંટો મારવા માટે આ માર્ગ ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર અચાનક નર્મદા કેનાલની ખાઈમાં ખાબકી હતી. ત્યારે રોહિતનુ આ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ત્યારે નવી કાર કેનાલમાં ખાબકતા અને રોહિતનું મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી હતી.આ ગોઝારી ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરે પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવી અને ક્રેન મારફતે મોટરને પાણીમાંથી બહાર કાઢી હતી. અને ગાડીની અંદર રહેલા રોહિતના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના અંગેની પોલીસે ફરિયાદ નોંધ અને વધુ આગળની તપાસ હાથ ધરી છે. રોહિત નામના યુવાનની લાશને પીએમ માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anantnag Encounter: DSP Humayun Bhatt ने शहीद होने से पहले पत्नी को किया वीडियो कॉल और कही ये बात..
Anantnag Encounter: DSP Humayun Bhatt ने शहीद होने से पहले पत्नी को किया वीडियो कॉल और कही ये बात..
દિયોદર લાફાકાંડ સાંસદ પરબત પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા કેશાજીના સમર્થનમાં.
દિયોદર લાફાકાંડ મુદ્દે સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા ધારાસભ્ય...
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा?
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल...
Breaking News: YouTuber Manish Kashyap आज BJP में होंगे शामिल, बिहार में NDA के लिए करेंगे प्रचार
Breaking News: YouTuber Manish Kashyap आज BJP में होंगे शामिल, बिहार में NDA के लिए करेंगे प्रचार
বিদ্যালয় একত্ৰিতকৰণৰ সিদ্ধান্তক বিৰোধিতাৰে লাহোৱাল শিক্ষা খণ্ডৰ কাৰ্যালয়ত তলা বন্ধ চুতীয়া ছাত্ৰ সন্থাৰ
ডিব্ৰুগড়, ১ ছেপ্টেম্বৰঃ দুখন বিদ্যালয়ক একত্ৰিতকৰণৰ বাবে চৰকাৰে লোৱা সিদ্ধান্তক বিৰোধিতা কৰি আজি...