ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"৬ জনগোষ্ঠী জনজাতি কৰণ বিষয়টো বিজেপিয়ে ৰাজনৈতিক হাথিয়াৰ হিচাপে ব্যৱহাৰ কৰিছে" লুৰিণ জ্যোতি গগৈ
"৬ জনগোষ্ঠী জনজাতি কৰণ, বিজেপিৰ কাৰণে ৰাজনৈতিক হাথিয়াৰ " লুৰিণ জ্যোতি গগৈ
વિંછીયા ગામના સરપંચ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ,એન્ટ્રોસિટી એક્ટ મુજબ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
વિંછીયા ગામના સરપંચ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ,એન્ટ્રોસિટી એક્ટ મુજબ વિછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
'इसार को खंभे से बांधकर...' इस कांड से हिल गई दिल्ली पुलिस| Delhi Murder
'इसार को खंभे से बांधकर...' इस कांड से हिल गई दिल्ली पुलिस| Delhi Murder
શિનોર ગ્રામ પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
શિનોર ગ્રામ પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ