ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તાલુકાના ચોગઠ ચોકડી પરથી બે ઈસમોને નશો કરેલી હાલતમાં ઉમરાળા પોલીસે ઝડપી લીધા
તાલુકાના ચોગઠ ચોકડી પરથી બે ઈસમોને નશો કરેલી હાલતમાં ઉમરાળા પોલીસે ઝડપી લીધા
बीडच्या योगा ग्रुपचा ब्रम्हगिरी मॅरेथॉनमध्ये झेंडा! संतोष भाकरे दसरा तर संस्कार माने नी मिळवला चौथा क्रमांक
बीडच्या योगा ग्रुपचा ब्रह्मगिरी मॅरेथॉनमध्ये झेंडा !संतोष भोकरे यांनी पटकावला दुसरा क्रमांक;...
अमानगंज पुरानी बस स्टैंड में मोटर बाइक अनियंत्रित होकर गिरी एक युवक हुआ घायल सिर में आई गंभीर चोट जिला चिकित्सालय रेफर
पन्ना जिले के नगर अमानगंज पुरानी बस स्टैंड में आज एक सड़क दुर्घटना का मामला सामने...
नवरात्रि के अवसर पर सत्संग एवं महाआरती का हुआ आयोजन
नवरात्रि के अवसर पर सत्संग एवं महाआरती का हुआ आयोजन
नवरात्रि के अवसर पर नवदुर्गा मंडली द्वारा...