ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય કક્ષા નો પ્રોગ્રામ નડિયાદ આગામી તૈયાર નો વિડીયો #2024 #gujarat
રાજ્ય કક્ષા નો પ્રોગ્રામ નડિયાદ આગામી તૈયાર નો વિડીયો #2024 #gujarat
মহানগৰীৰ সিজুবাৰীত দুই সাংসদ, বিধায়ক নিৰুদ্দেশৰ ফলক
মহানগৰীৰ সিজুবাৰীত দুই সাংসদ, বিধায়ক নিৰুদ্দেশৰ ফলক
#assam #guwahati #NewsUpdate...
बदमाशों ने चाकू एवं सरिये से हमला किया गया घायल अवस्था मे उसे एमबीएस अस्पताल लाया गया जहाँ उसका इमरजेंसी में उपचार चल रहा है।
शहर के नयापुरा इलाके के इस्माइल चौक पर देर रात पुरानी रंजिश में युवक पर चाकू एव सरियों से हमला कर...
देश में iPhone का उत्पादन करना Apple के लिए फायदेमंद, 65 हजार करोड़ रुपये से ज्यादा कीमत के आईफोन किए निर्यात
Apple ने पिछले साल 1 लाख करोड़ रुपये से अधिक के iPhone भारत में बनाए हैं। इससे पहले के साल में...