ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: Amit Shah के दौरे पर बिहार के मंत्री Tej Pratap ने निशाना साधा | BJP Vs RJD
Bihar Politics: Amit Shah के दौरे पर बिहार के मंत्री Tej Pratap ने निशाना साधा | BJP Vs RJD
Sapinda Vivah पर दिल्ली हाईकोर्ट ने रोक क्यों लगाई? Hindu Marraige Act | Aasan Bhasha Mein
Sapinda Vivah पर दिल्ली हाईकोर्ट ने रोक क्यों लगाई? Hindu Marraige Act | Aasan Bhasha Mein
अखेर सहकार व बहुजन कल्याण विकास मंत्री अतुल सावे यांच्या ठोस आश्वासनानंतर ऑल इंडिया बंजारा टायगर्सचे बेमुदत साखळी उपोषण मागे
औरंगाबाद - (दीपक परेराव)ऑल इंडिया बंजारा टायगर तर्फे महाराष्ट्र राज्यातील विमुक्त जाती व भटक्या...
নামনি মাজুলীত বিধায়ক ভুৱন গাম
নামনি মাজুলী মণ্ডল সমিতিৰ সভাপতি তথা মাজুলী জিলাৰ অনুসূচিত জাতি উন্নয়ন বৰ্ডৰ উপাধ্যক্ষ...
સોમનાથ મંદિર ટ્રસ્ટીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી
*આજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ને સોમવારના રોજ ઘેલા સોમનાથ મંદિર મુકામે કોળી તેમજ ઇત્તર સમાજ ને ઘેલા સોમનાથ...