ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં દારૂ ભરેલી 2 ગાડીઓ સાથે 2 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા પંથકમાં પોલીસ દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ વરસાવી રહી છે. બે દિવસમાં અલગ અલગ બે...
ધાનેરામાં ગાડી વેચી હપ્તા ન ભરવા પડે તે માટે માલિકે ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી
ધાનેરા તાલુકાના લવારા ગામ પાસેથી ઇક્કો ચોરાઇ હોવાની ફરિયાદ ઘાણાના શખ્સે ધાનેરા પોલીસ મથકે નોંધાતા...
ગણેશ ઉત્સવના તહેવારને લઈને શહેરના વિવિધ સ્થળો પર ગણેશપંડાલ તૈયાર
ગણેશ ઉત્સવના તહેવારને લઈને શહેરના વિવિધ સ્થળો પર ગણેશપંડાલ તૈયાર
6000mAh बैटरी, 50MP कैमरा और दमदार प्रोसेसर वाला Vivo का स्मार्टफोन हुआ सस्ता
Vivo Y58 स्मार्टफोन सस्ता हो गया है। वीवो का यह फोन मिड रेंज में दमदार स्पेसिफिकेशन्स के साथ जून...
મોટી દુર્ઘટના 21 નાં મોત કેરળમાં મલપ્પુરમમાં ટૂરિસ્ટ બોટ પલટી મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ
મોટી દુર્ઘટના 21 નાં મોત કેરળમાં મલપ્પુરમમાં ટૂરિસ્ટ બોટ પલટી મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ