ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रीय महिला परिषद में पुलिसकर्मियों को बांधे रक्षा सूत्र
राष्ट्रीय महिला परिषद ने पुलिस कर्मियों को बांधे रक्षा सूत्र
नैनवां।राष्ट्रीय महिला परिषद एवं...
असम-नागालैंड सीमा विवाद: उरियामघाट में नगालैंड के लोगों द्वारा अतिक्रमण, AAJYP ने की कड़ी प्रतिक्रिया
सोनारी, 26 अगस्त 2025: असम-नागालैंड सीमा पर गोलाघाट के उरियामघाट में नागालैंड के लोगों द्वारा...
સાંતલપુર ખાતે આવેલ રામદેવપીર મંદિર બન્યું આસ્થા નું કેન્દ્ર રોજના હજારો ભક્તો આવે છે દર્શનાર્થે
સાંતલપુર ખાતે આવેલ રામદેવપીર મંદિર બન્યું આસ્થા નું કેન્દ્ર રોજના હજારો ભક્તો આવે છે દર્શનાર્થે
200MP कैमरा वाला Samsung Galaxy S23 Ultra हो गया सस्ता, 35 हजार रुपये की होगी बचत
एक प्रीमियम फोन खरीदने का मन बना रहे हैं तो ये अच्छा मौका हो सकता है। Samsung Galaxy S23 Ultra पर...
Sidhu Moosewala के करीबी और पंजाबी कंपोजर Bunty Bainsपर फायरिंग, हमले के बाद धमकी
Sidhu Moosewala के करीबी और पंजाबी कंपोजर Bunty Bainsपर फायरिंग, हमले के बाद धमकी