ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
36 નેશનલ ગેમ અંતર્ગત સુરત શહેરમાં ટેનિસ સ્ટાર ગેમ નું આયોજન કરવામાં આવ્યું.
36 નેશનલ ગેમ અંતર્ગત સુરત શહેરમાં ટેનિસ સ્ટાર ગેમ નું આયોજન કરવામાં આવ્યું.
સુરતની ઉભરતી ટેબલ...
PM Modi in Jharkhand: Ranchi दौरे पर प्रधानमंत्री मोदी, बिरसा मुंडा के परिजनों से करेंगे मुलाकात
PM Modi in Jharkhand: Ranchi दौरे पर प्रधानमंत्री मोदी, बिरसा मुंडा के परिजनों से करेंगे मुलाकात
स्कांर्पियों कार ने दों लोगों को कुचला एक की मौत एक का हालत गंभीर।
जनपद जौनपुर के थाना खेतासराय में,स्काँर्पियों ने दो लोगो को कुचला एक की मौंत।मालूम होकि जनपद...
Aryan Mishra Murder Case: आर्यन मिश्रा के हत्या के बाद पिता ने Haryana पुलिस से पुछे सवाल | Aaj Tak
Aryan Mishra Murder Case: आर्यन मिश्रा के हत्या के बाद पिता ने Haryana पुलिस से पुछे सवाल | Aaj Tak
सुरक्षा रक्षकाला लुटणारे दोघेजण 24 तासाच्या आत जेरबंद@india report
सुरक्षा रक्षकाला लुटणारे दोघेजण 24 तासाच्या आत जेरबंद@india report