ભાવનગરના સિહોર ખાતે સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિ.મી.ની તિરંગા યાત્રા યોજાઇ જેમ-જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાવનગરમાં તિંરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં કોઇને કોઇ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. બાળકો વિવિધ સ્પર્ધાઓ કરીને તો વિવિધ જગ્યાઓએ તિરંગા યાત્રા કાઢીને તો કોઇ શાળામાં ગાલ પર તિરંગો રંગીને આ ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગરના સિહોર ખાતે "હમારા તિરંગા ,હમારા અભિયાન" અંતર્ગત સરપંચશ્રી હીરાભાઈ એમ. સાંબડ તથા તેમની ટીમ દ્વારા સણોસરા ગામ થી લોકભારતી સુધીની ૩ કિલોમીટરની ભવ્યાતિભવ્ય ’તિરંગા યાત્રા’ યોજાઇ હતી.આ તિરંગા યાત્રામાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મુકેશભાઈ કળોતરા, લક્ષ્મણભાઈ ડાભી, બાબુભાઈ કાકડીયા, અને શાળાના શિક્ષકો, તથા શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને તિરંગા યાત્રા સફળ બનાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SLUGNAME: Assamese workers stranded in Arunachal Pradesh.কামৰ প্ৰলোভনেৰে মহিলা আৰু শিশুসহ অসমৰ
SLUGNAME: Assamese workers stranded in Arunachal Pradesh.
কামৰ প্ৰলোভনেৰে মহিলা আৰু...
Top Stocks Now | आज इन Quick Singles के साथ बना लें अपना Portfolio Strong, इन Stocks में बनेगा पैसा?
Top Stocks Now | आज इन Quick Singles के साथ बना लें अपना Portfolio Strong, इन Stocks में बनेगा...
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અનોખો અભિગમ અપનાવ્યો શુભેચ્છકો દ્વારા નોટબુકથી શુભેચ્છાઓ અપાય
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ અનોખો અભિગમ અપનાવ્યો શુભેચ્છકો દ્વારા નોટબુકથી શુભેચ્છાઓ અપાય
વલસાડમાં નાળિયેરી પૂનમના દિવસે સાગરખેડૂઓએ દરિયાદેવની પૂજા કરી નવી સિઝનનું શુભારંભ કર્યુ
વલસાડમાં નાળિયેરી પૂનમના દિવસે સાગરખેડૂઓએ દરિયાદેવની પૂજા કરી નવી સિઝનનું શુભારંભ કર્યુ
देवरुखातील महालक्ष्मी गॅस एजन्सीवर कारवाई होणार; जिल्हाधिकाऱ्यांचे आदेश
संगमेश्वर : देवरुखातील महालक्ष्मी गॅस एजन्सीच्या तक्रारी आणि नुकतेच उघडकीस आलेले गॅस चोरी...