પલસાણા તાલુકાનાં બગુમરા ગામ ખાતે 16/3 પોલ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે એક વ્યક્તિ પંકજકુમાર ચંદ્રિકા સિંઘ (39) (રહે. દાસ્તાન ગામ) નો કોઈ કારણોસર એક્ષપ્રેસ ટ્રેન સાથે અકસ્માત થતા મૃત્યુ પામવાની ઘટના બની હતી. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર મહુધા પંથક મા ધોધમાર વરસાદ
આજ બપોર ના 4 વાગ્યા પછી વાતાવરણ મા જોરદાર પલટા સાથે ભારે પવન અને ગાજ વીજ સાથે સમગ્ર મહુધા પંથક મા...
લાખણીના ટરૂવાના વ્યક્તિને કોર્ટે લોન ભરપાઇ ન કરવા બદલ 1 વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
લાખણી તાલુકાના ટરૂવા ગામના વ્યક્તિએ બરોડા (દેના) ગુજરાત ગ્રામિણ બેંક લી.-લાખણીની શાખામાંથી લોન લઇ...
মৰনৈ বেবেজীয়াত চোৰে একেটা নিশাই ৩খনকৈ ব্যৱসায় প্ৰতিষ্ঠানত তলা ভাঙি লুটি নিলে ডেৰ লক্ষাধিক টকাৰ সামগ্ৰীৰ লগতে নগদ ধন।
ঢকুৱাখনা মহকুমাৰ ঘিলামৰা থানাৰ অন্তৰ্গত মৰনৈ বেবেজীয়া চাৰিআলিত বুধবাৰে নিশা সংঘটিত হয় এক চুৰি কাণ্ড।
কিতাপৰ দোকান, ইলেক্ট্ৰনিক দোকান
মৰনৈ বেবেজীয়াত চোৰে একেটা নিশাই ৩খনকৈ ব্যৱসায় প্ৰতিষ্ঠানত তলা ভাঙি লুটি নিলে ডেৰ লক্ষাধিক টকাৰ...