આ સંતરામપુર તાલુકામાં આવેલા તળાવો શામણા  પંપીંગ સ્ટેશન પરથી તળાવ ભરવાની યોજના મંજૂર કરવામાં આવી સરકારશ્રી દ્વારા પણ ક્યાંકને ક્યાંક સંતરામપુર તાલુકાના તળાવ બે માસથી બંધ રહેતા પશુપાલકો તેમજ ખેડૂતો માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે ત્યારે શિયાળો સિઝન પ્રમાણે કરવામાં આવતી કઠોળ તેમજ ઘઉં ચણા જેવા પાક પાણી ન હોવાના કારણે ખેડૂતો પાક લય. કાય તેમ નથી  જેથી વહેલી તકે તાળાવો પર પાણી ભરવા મા આવે તો ખેડૂતો શિયાળો સીઝન કરી શકાય