શિયાળો સીઝન પ્રમાણે કરવામાં આવતા કઠોળના પાક ચણાની ખેતી કરવામાં આવી હોય પરંતુ વાદળ છવાયુ વાતાવરણ રહેતા કઠોળના પાકમાં પડવાની શક્યતાઓ જોવા મળે છે ત્યારે જગતના તાત મોટી મોટી આશાઓ રાખી ચણાના પાકની ખેતી કરી હોય ત્યારે નુકસાનની શક્યતાઓ સામે આવી છે ત્યારે જગતના તાત પોતે ચિંતાતુર બની દવાનો છંટકાવ પણ કરતા જોવા મળે છે ત્યારે ઠેઠે તેમની આશા ઉપર નિરાશાઓ જોવા મળે છે અને મહેનત મંજૂરી પાસે નિષ્ફળ નિવૃત્તિ એવી શક્યતાઓ પણ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં જોવા મળે છે ત્યારે આ વખતે પણ મોટી મોટી આશાઓ સાથે ખેતી કરી હોય પરંતુ ઉત્પાદન ન મળવાના કારણે પણ એક ચિંતાનો વિષય જોવા મળ્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા દયાવાન ગ્રૂપ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું
ધ્રાંગધ્રા દયાવાન ગ્રૂપ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું
Bajaj Chetak 3201 Special Edition भारतीय बाजार में लॉन्च, 1.29 लाख की कीमत पर मिलेंगे एडवांस फीचर्स
बजाज ऑटो के अनुसार नया चेतक 3201 स्पेशल एडिशन इलेक्ट्रिक वाहन निर्माता और ई-कॉमर्स दिग्गज के बीच...
लवकुश काॅलोनी के खाली प्लाटो मे भरा पानी बना क्षेत्रवासियो के लिये मुसीबत, नाले पर अतिक्रमण के चलते बरसाती पानी का हुआ ठहराव
बून्दी। शहर के बीबनवां रोड स्थित लवकुश काॅलोनी के खाली प्लाॅटो मे भरे बरसाती पानी की समस्या से...
रत्नागिरी-सिंधुदुर्गमधील वन्यजीवांसाठी रुग्णवाहिका दाखल
चिपळूण : वनविभागाच्या खारफुटी व सागरी जैवविविधता प्रतिष्ठानच्या सहकार्याने संजय गांधी राष्ट्रीय...