લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ છે. આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકરોએ કાંતીભાઈ સતાસીયા ની સામે નારાજગી વ્યક્ત કરેલ છે.ધારી ૯૪ મતવિસ્તારમાં જનતાદળ ના ઉમેદવાર પોતાની વ્યુહાત્મક નિતી ઓ મુજબ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ બનીને આવી રહેલ છે. દરેક સમાજના આગેવાનો, કાર્યકરો અને મતદારોની સાથે સંકળાયેલા પાયલબેન પટેલે પોતાનો ચુંટણી પ્રચાર આદરી દીધેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Infertility Stress: डिप्रेशन की ओर ढकेल सकती है बांझपन की समस्या, इससे उबरने में इन उपायों की लें मदद
बांझपन (Infertility) दुनियाभर में तेजी से बढ़ रही एक समस्या है। जिससे महिलाएं ही नहीं पुरुष भी...
પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સખી વન સ્ટોપ સેન્ટરમાં તા. ૦૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧...
વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
ગીર સોમનાથ જીલા ના કોડીનાર ના ઘાટવડ ગામે માનવ ભક્ષી દીપડો
ગીર સોમનાથ જીલા ના કોડીનાર ના ઘાટવડ ગામે માનવ ભક્ષી દીપડો
15 जून 2024 गंगा दशमी के अवसर पर रविवार 16 जून 2024 को सायं 6;30 बजे बूंदी के आराध्य भगवान श्री रंगनाथ नौका विहार करेंगे
गंगा दशमी के अवसर पर रविवार 16 जून 2024 को सायं 6;30 बजे बूंदी के आराध्य भगवान श्री रंगनाथ नौका...