લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ છે. આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકરોએ કાંતીભાઈ સતાસીયા ની સામે નારાજગી વ્યક્ત કરેલ છે.ધારી ૯૪ મતવિસ્તારમાં જનતાદળ ના ઉમેદવાર પોતાની વ્યુહાત્મક નિતી ઓ મુજબ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ બનીને આવી રહેલ છે. દરેક સમાજના આગેવાનો, કાર્યકરો અને મતદારોની સાથે સંકળાયેલા પાયલબેન પટેલે પોતાનો ચુંટણી પ્રચાર આદરી દીધેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anand Borsad ચોકડી ઉપર નવનિર્માણ થયેલ ત્રીપાંખીયા બ્રિજમાં લોકાર્પણ થયા પહેલા જ ભ્રષ્ટાચારનુ ગાબડું!
Anand Borsad ચોકડી ઉપર નવનિર્માણ થયેલ ત્રીપાંખીયા બ્રિજમાં લોકાર્પણ થયા પહેલા જ ભ્રષ્ટાચારનુ ગાબડું!
Lawrence Bishnoi की कॉल रिकॉर्डिंग वायरल 😯 #lawrence #lawrencebishnoi #sopu #sopugroup #neerajbawana
Lawrence Bishnoi की कॉल रिकॉर्डिंग वायरल 😯 #lawrence #lawrencebishnoi #sopu #sopugroup #neerajbawana
ખંભાતના મામલતદારની બઢતી સાથે બદલી થઈ.
ખંભાતના મામલતદાર મનુભાઈ હિહોરની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.તેઓની પંચમહાલ ખાતે બઢતી સાથે બદલી...
रामदेवरा मेले में बम धमाके की धमकी:पोकरण रेलवे स्टेशन पर किसी ने पर्ची फेंकी
जैसलमेर जिले के रामदेवरा में चल रहे मेले में मंगलवार रात 9:30 बजे बम धमाके की धमकी दी गई है।...