લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ છે. આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકરોએ કાંતીભાઈ સતાસીયા ની સામે નારાજગી વ્યક્ત કરેલ છે.ધારી ૯૪ મતવિસ્તારમાં જનતાદળ ના ઉમેદવાર પોતાની વ્યુહાત્મક નિતી ઓ મુજબ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ બનીને આવી રહેલ છે. દરેક સમાજના આગેવાનો, કાર્યકરો અને મતદારોની સાથે સંકળાયેલા પાયલબેન પટેલે પોતાનો ચુંટણી પ્રચાર આદરી દીધેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈન્દ્રણજ પાસે પગપાળા સંઘમાં આવેલ યાત્રિકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું
ઈન્દ્રણજ પાસે પગપાળા સંઘમાં આવેલ યાત્રિકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું
માલધારીઓનું મહાઆંદોલન : માલધારીઓ લડતના માર્ગે, હજારો માલધારીઓ ઊમટ્યા, Video
આજે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના સભા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની...
ડીસામાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની અરજી નગરપાલિકા દ્વારા રદ કરાઇ
ડીસામાં જૂની ડિમ્પલ ટોકીઝની જગ્યામાં સીટ નંબર 40 સર્વે નં. 412 વાળી જગ્યામાં માર્જિન કે પાર્કિંગ...
28 महीने में Volkswagen Virtus की 50 हजार यूनिट्स की हुई बिक्री, दमदार सुरक्षा के साथ मिलते हैं बेहतरीन फीचर्स
जर्मनी की वाहन निर्माता Volkswagen की ओर से भारतीय बाजार में तीन वाहनों की बिक्री की जाती है।...