લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ છે. આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકરોએ કાંતીભાઈ સતાસીયા ની સામે નારાજગી વ્યક્ત કરેલ છે.ધારી ૯૪ મતવિસ્તારમાં જનતાદળ ના ઉમેદવાર પોતાની વ્યુહાત્મક નિતી ઓ મુજબ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ બનીને આવી રહેલ છે. દરેક સમાજના આગેવાનો, કાર્યકરો અને મતદારોની સાથે સંકળાયેલા પાયલબેન પટેલે પોતાનો ચુંટણી પ્રચાર આદરી દીધેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejriwal ને જુઠ્ઠું બોલવાની આદત પડી ગયેલ છે - Madhu Shrivastv (MLA)
Arvind Kejriwal ને જુઠ્ઠું બોલવાની આદત પડી ગયેલ છે - Madhu Shrivastv (MLA)
લાખો દીવડાઓની જ્યોતથી ઝળહળ્યું ઉમિયા ધામ
#buletinindia #gujarat #surat
धारदार हथियार से हमला कर एक व्यक्ति को किया घायल कराया कोटा एमबीएस अस्पताल में भर्ती
कोटा
धारदार हथियार से हमला कर एक व्यक्ति को किया घायल
घायल प्रेमशंकर को करवाया एमबीएस...
মৰিগাঁও দিৱসলৈ শুভেচ্ছা জনাই জনপ্ৰিয় শিল্পী জুবিন গাৰ্গে কলে মৰিগাঁৱত কটাব সংগীতত এনিশা
মৰিগাঁও দিৱসলৈ শুভেচ্ছা জনাই জনপ্ৰিয় শিল্পী জুবিন গাৰ্গে কলে মৰিগাঁৱত কটাব সংগীতত এনিশা । মৰিগাঁও...