લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ છે. આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકરોએ કાંતીભાઈ સતાસીયા ની સામે નારાજગી વ્યક્ત કરેલ છે.ધારી ૯૪ મતવિસ્તારમાં જનતાદળ ના ઉમેદવાર પોતાની વ્યુહાત્મક નિતી ઓ મુજબ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ બનીને આવી રહેલ છે. દરેક સમાજના આગેવાનો, કાર્યકરો અને મતદારોની સાથે સંકળાયેલા પાયલબેન પટેલે પોતાનો ચુંટણી પ્રચાર આદરી દીધેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુંભારવાડા માં થયેલી હત્યા ના આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડતી બોરતળાવ પોલીસ
કુંભારવાડા માં થયેલી હત્યા ના આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડતી બોરતળાવ પોલીસ
दिपक खैरे यांना नेशन बिल्डर अवार्ड जाहीर
दिपक खैरे यांना नेशन बिल्डर अवार्ड जाहीर
वाबळेवाडी शाळेच्या शिरपेचात आणखी एक मानाचा तुरा
...
আৰ্জেণ্টিনাৰ মাউণ্ট একংকাগোৱা পৰ্বত আৰোহণ কৰিবলৈ আগবঢ়া নৱ ফুকনক ৰাজহুৱা শুভেচ্ছা জ্ঞাপন
আৰ্জেণ্টিনাৰ মাউণ্ট একংকাগোৱা পৰ্বত আৰোহণ কৰিবলৈ আগবঢ়া নৱ ফুকনক ৰাজহুৱা শুভেচ্ছা জ্ঞাপন
ધંધુકા પો.સ્ટે.ના ગુન્હામાં સંડોવાયેલ સનાળી ગામના કિશોર વાઘેલા ને પકડી પાડતી અમરેલી L.C.B. ટિમ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ...
NCP અને કોંગ્રેસ નુ ગઠબંધન નહી થાયતો ધારીને મળશે વધુ એક ઉમેદવાર:-નારાજ દાવેદાર બનશે એન.સી.પી ઉમેદવાર
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં રાજકીય પાર્ટીઓમાં દાવેદારી કરનાર દાવેદારોની અવગણના...