સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આપવામાં આવી હતી પરંતું ભાજપને આ સીટ પર નાવ હાલક દોલક થાય તેવી પરિસ્થિતિ જોવા મળતા અને વઢવાણ બેઠક એ ભાજપ માટે વઢવાણનો ગઢ ગણાતી સીટ ખોવાનો વખત ના આવે તે માટે ભાજપ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે સુંદર અને સારી કામગીરી નિભાવતા જગદીશભાઈ મકવાણાને ટીકીટ આપતા ભાજપના હોદેદારો અને આગેવાનો સહિત કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ જવા પામી છે અને જ્યારે વઢવાણ બેઠકના ઉમેદવાર જીજ્ઞાબેન પંડયાએ ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડાજીને પત્ર લખી જણાવ્યુ હતું કે મારા બદલે વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવા બીજાને તક આપો અને હુ 2O વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર છુ અને ભારતીય જનતા પાર્ટીનુ કામ કરતી રહીશ અને મને વઢવાણ વિધાનસભાની બેઠક પર યોગ્ય ઉમેદવાર સમજી તે માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত আন্তঃৰাষ্ট্ৰীয় কন্যা শিশু দিৱস পালনঃ
আজি আন্তঃৰাষ্ট্ৰীয় কন্যা শিশু দিৱস উপলক্ষ্যে মাজুলী জিলা মহিলা আৰু শিশু বিকাশ বিভাগৰ উদ্যোগত তথা...
તંત્ર સજ્જ : ખંભાત વિધાનસભા લોકશાહી અવસર ઉજવાશે.
ખંભાત વિધાનસભામાં 2 લાખ 33 હજાર 522 મતદારોનો સમાવેશ.
વિધાનસભાની ચૂંટણીને લઈને ખંભાતમાં લોકશાહી અવસર ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી...
2025 Kawasaki Ninja 650 ग्लोबल मार्केट में हुई लॉन्च, जानिए पहले से क्या बदला
2025 Kawasaki Ninja 650 को ग्लोबल मार्केट में लॉन्च किया गया है। फीचर लिस्ट में 4.3 इंच का TFT...
Israel Hamas War के बीच ये कैसे तय होगा कि कौन से बंधकों को रिहा किया जाएगा... (BBC Hindi)
Israel Hamas War के बीच ये कैसे तय होगा कि कौन से बंधकों को रिहा किया जाएगा... (BBC Hindi)