સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આપવામાં આવી હતી પરંતું ભાજપને આ સીટ પર નાવ હાલક દોલક થાય તેવી પરિસ્થિતિ જોવા મળતા અને વઢવાણ બેઠક એ ભાજપ માટે વઢવાણનો ગઢ ગણાતી સીટ ખોવાનો વખત ના આવે તે માટે ભાજપ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે સુંદર અને સારી કામગીરી નિભાવતા જગદીશભાઈ મકવાણાને ટીકીટ આપતા ભાજપના હોદેદારો અને આગેવાનો સહિત કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ જવા પામી છે અને જ્યારે વઢવાણ બેઠકના ઉમેદવાર જીજ્ઞાબેન પંડયાએ ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડાજીને પત્ર લખી જણાવ્યુ હતું કે મારા બદલે વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવા બીજાને તક આપો અને હુ 2O વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર છુ અને ભારતીય જનતા પાર્ટીનુ કામ કરતી રહીશ અને મને વઢવાણ વિધાનસભાની બેઠક પર યોગ્ય ઉમેદવાર સમજી તે માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કંડારી ગામે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં દુકાનદાર દ્વારા તોલ માપ કરતા ઓછુ અનાજ આપતા ...
કંડારી ગામે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં દુકાનદાર દ્વારા તોલ માપ કરતા ઓછુ અનાજ આપતા ...
FD Rate Hike: इस सरकारी बैंक ने ब्याज दरों में किया इजाफा, 555 दिनों की एफडी पर मिल रहा तगड़ा मुनाफा
नई दिल्ली, बिजनेस डेस्क। सार्वजनिक क्षेत्र के पंजाब और सिंध बैंक की ओर से दो करोड़ रुपये से...
ઉત્તરાખંડમાં આ ગામના લોકો પોતાના ઘરોને મકાઇના ડોડાથી કેમ શણગારે છે?
દહેરાદૂનથી મસૂરી સુધી આવતા કેટલાક પ્રવાસીઓ આ ગામની કુતૂહલવશ અવશ્ય મુલાકાત લે છે. સેજી-ભટોલી...
पूर्व केंद्रीय मंत्री एसएम कृष्णा का निधन:निर्दलीय विधायक से विदेश मंत्री तक रहे; 2017 में कांग्रेस छोड़कर BJP जॉइन की
पू्र्व विदेश मंत्री और कर्नाटक के मुख्यमंत्री रहे एसएम कृष्णा का सोमवार देर रात करीब 2:30 बजे...