સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીજ્ઞાબેન પંડયાને ટીકીટ આપવામાં આવી હતી પરંતું ભાજપને આ સીટ પર નાવ હાલક દોલક થાય તેવી પરિસ્થિતિ જોવા મળતા અને વઢવાણ બેઠક એ ભાજપ માટે વઢવાણનો ગઢ ગણાતી સીટ ખોવાનો વખત ના આવે તે માટે ભાજપ પક્ષ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે સુંદર અને સારી કામગીરી નિભાવતા જગદીશભાઈ મકવાણાને ટીકીટ આપતા ભાજપના હોદેદારો અને આગેવાનો સહિત કાર્યકરોમા ખુશીની લહેર છવાઈ જવા પામી છે અને જ્યારે વઢવાણ બેઠકના ઉમેદવાર જીજ્ઞાબેન પંડયાએ ભારતીય જનતા પાર્ટીના જે.પી. નડાજીને પત્ર લખી જણાવ્યુ હતું કે મારા બદલે વઢવાણ વિધાનસભાની ઉમેદવારી કરવા બીજાને તક આપો અને હુ 2O વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર છુ અને ભારતીય જનતા પાર્ટીનુ કામ કરતી રહીશ અને મને વઢવાણ વિધાનસભાની બેઠક પર યોગ્ય ઉમેદવાર સમજી તે માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યકત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CHANDRAPUR | राहुल गांधी यांची यात्रा म्हणजे ब्लाईंड मार्च - वंचित बहुजन आघाडी नेते प्रकाश आंबेडकर
CHANDRAPUR | राहुल गांधी यांची यात्रा म्हणजे ब्लाईंड मार्च - वंचित बहुजन आघाडी नेते प्रकाश आंबेडकर
अंथरवण पिंपरी सरपंच व उपसरपंच यांचा मा.मंत्री क्षीरसागर यांनी केला सत्कार@news23marathi
अंथरवण पिंपरी सरपंच व उपसरपंच यांचा मा.मंत्री क्षीरसागर यांनी केला सत्कार@news23marathi
વિરપુર તાલુકાની માનાવત-સરાડીયા પ્રાથમિક શાળામાં જોવા મળી શિક્ષકોની ઘોર બેદરકારી.
શાળામાં સમયસર ના આવતા શિક્ષકોએ આપ્યા રમુજી જવાબો. એક ઢોલકીબાજ શિક્ષકે જણાવ્યું ઢોલક લેવા ગયો હતો...
Manmohan Singh Funeral News: राष्ट्रपति Droupadi Murmu ने पूर्व PM मनमोहन सिंह को श्रद्धांजलि दी
Manmohan Singh Funeral News: राष्ट्रपति Droupadi Murmu ने पूर्व PM मनमोहन सिंह को श्रद्धांजलि दी
સોનિયા ગાંધીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, પરંતુ કેન્દ્ર સરકાર વિશે કહી આ વાત
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે...