દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે એક મોટરસાઈકલના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતાં તેઓને સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી નવેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળીગામ ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થઈ રહેલ ચંદુભાઈ ગબલાભાઈ મુનીયા (રહે.કાળીગામ, ઈનામી ઘાટી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ચંદુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચંદુભાઈનું મોત નીપજતાં આ સંબંધે કાળીગામ ઈનામી ઘાટી ફળિયામાં રહેતાં રમેશભાઈ ગબલાભાઈ મુનીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अन्नतपुरा बस्ती में भरा देर रात पानी
कोटा में शनिवार देर रात अनंतपुर बस्ती में भरा पानी आनन फानन में लोगों ने जो बचा सकते थे बचाया और...
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ
CM Kejriwal Arrested: Arvind Kejriwal की गिरफ्तारी पर भड़की AAP, देशभर में कार्यकर्ताओं का प्रदर्शन
CM Kejriwal Arrested: Arvind Kejriwal की गिरफ्तारी पर भड़की AAP, देशभर में कार्यकर्ताओं का प्रदर्शन
પાવીજેતપુર નજીક રતનપુર પુલની સમારકામની સાથે કલર કામની ચાલતી કામગીરી
પાવીજેતપુર નજીક રતનપુર પુલની સમારકામની સાથે કલર કામની ચાલતી કામગીરી
...
पार्वती नदी में मरझांना के पास मिला शव, पुलिस जुटी शिनाख्त,
पार्वती नदी में बिना धड़ का मिला अज्ञात शव, पुलिस जुटी शिनाख्त में
इटावा
इटावा थाना क्षेत्र...