દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે એક મોટરસાઈકલના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતાં તેઓને સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી નવેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળીગામ ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થઈ રહેલ ચંદુભાઈ ગબલાભાઈ મુનીયા (રહે.કાળીગામ, ઈનામી ઘાટી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ચંદુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચંદુભાઈનું મોત નીપજતાં આ સંબંધે કાળીગામ ઈનામી ઘાટી ફળિયામાં રહેતાં રમેશભાઈ ગબલાભાઈ મુનીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नांता इलाके में विवाहिता ने किया कीटनाशक का सेवन तबियत बिगड़ने पर एमबीएस अस्पताल में भर्ती
नांता इलाके में विवाहिता ने किया कीटनाशक का सेवन तबियत बिगड़ने पर एमबीएस अस्पताल में भर्ती
कोटा...
અંબાજી ખાતે ચંદ્ર ગ્રહણના પગલે માં અંબાજીનું મંદિર બંધ રહ્યું...
અંબાજી ખાતે ચંદ્ર ગ્રહણના પગલે માં અંબાજીનું મંદિર બંધ રહ્યું...
વરધરી ગામે ડોર ટુ ડોર મુલાકાત કરી અને પાર્ટી વિશે ટુ સવિશેષ માર્ગદર્શન
વરધરી ગામે ડોર ટુ ડોર મુલાકાત કરી અને પાર્ટી વિશે ટુ સવિશેષ માર્ગદર્શન
দুই শিক্ষা বিষয়াই বন্ধ কৰিলে এখন প্ৰাথমিক বিদ্যালয়
দুই শিক্ষা বিষয়াই বন্ধ কৰিলে “বৰভূঞা প্ৰাথমিক বিদ্যালয়“....
চৰাইদেউ জিলাৰ পাটসাঁকো...
હિન્દુનેતા આચાર્ય ધર્મેન્દ્રજીનું નિધન,પ્રભુ શ્રીરામ મંદિર માટે કર્યું હતું આંદોલન
હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રએ આજે સોમવારે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા...