દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે એક મોટરસાઈકલના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતાં તેઓને સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૧મી નવેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળીગામ ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થઈ રહેલ ચંદુભાઈ ગબલાભાઈ મુનીયા (રહે.કાળીગામ, ઈનામી ઘાટી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ચંદુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચંદુભાઈનું મોત નીપજતાં આ સંબંધે કાળીગામ ઈનામી ઘાટી ફળિયામાં રહેતાં રમેશભાઈ ગબલાભાઈ મુનીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
माजी अर्थमंत्री सुधीरभाऊ मुनगंटीवार यांच्या वाढदिवसानिमित्त वृक्षारोपण संपन्न
माजी अर्थमंत्री सुधीरभाऊ मुनगंटीवार यांच्या वाढदिवसानिमित्त वृक्षारोपण संपन्न
प्रधानमंत्री नरेंद्र मोदी ने प्रयागराज में महाकुम्भ से पहले 5500 करोड़ की 167 परियोजनाओं का किया लोकार्पण*
प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को तीर्थराज प्रयागराज में 5500 करोड़ की 167...
કતારગામ પોલીસે ઉત્કલ નગર માંથી 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત
કતારગામ પોલીસે ઉત્કલ નગર માંથી 305 કિલો 860 ગ્રામ ગાંજાનો જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત
કતારગામ...
सोनारी के पास जंगली हाथियों ने धान की खेती नष्ट की।
सोनारी नगर के पास थुकूबिल अंचल में वनांचल से आये हाथियों के दल ने काफी बिघा धान उत्पादन की खेती...