પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના આગેવાન પનાભાઈ પ્રજાપતિ, હરીભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના લોકો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમા પ્રજાપતિ સમાજના આગેવાન અને ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિનુ શાલ ઓઢાડને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલે પણ આ સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી હતી અને તેમનુ પણ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Women Reservation Bill पर Amit Shah, Rahul, Sonia क्या बोले? Owaisi | LT Show
Women Reservation Bill पर Amit Shah, Rahul, Sonia क्या बोले? Owaisi | LT Show
देवनारायण योजना में रहस्यमयी पशुओ की मृत्युः पशुपालक चिंतित
मण्डाना कोटा । देवनारायण योजना के पशुपालकों के लिए एक गंभीर चिंता का विषय बनता जा रहा है...
#Girsomnath | હિમાચલ પ્રદેશની પંચાયત રાજની ટીમ ગીર સોમનાથમાં | Divyang News
#Girsomnath | હિમાચલ પ્રદેશની પંચાયત રાજની ટીમ ગીર સોમનાથમાં | Divyang News
সোণাৰি সাৰ্বজনীন নামঘৰৰ উদ্যোগতো শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মোৎসৱ উদযাপন
সোণাৰি সাৰ্বজনীন নামঘৰৰ উদ্যোগতো শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৫৭৪ সংখ্যক জন্মোৎসৱ উদযাপন
સુરતમાં 6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો | SatyaNirbhay News Channel
સુરતમાં 6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો | SatyaNirbhay News Channel