પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના આગેવાન પનાભાઈ પ્રજાપતિ, હરીભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના લોકો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમા પ્રજાપતિ સમાજના આગેવાન અને ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિનુ શાલ ઓઢાડને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલે પણ આ સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી હતી અને તેમનુ પણ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અખિલેશે કહ્યું- યોગી સરકાર વિકાસના કામો રોકવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (એસપી)ના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે...
ડીસાના નાની આખોલમાં બાઇકની ચેન ચઢાવવા મુદ્દે યુવક ઉપર કરતાં હુમલો કરતાં મોતને ભેટ્યો
ડીસા તાલુકાના નાની આખોલ ગામે શનિવારે મોડી રાત્રે બાઈકની ચેન ચઢાવવા બાબતે હુમલો કરતા યુવકનું મોત...
ગુજરાતની ચૂંટણી દરમિયાન વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં
આવ્યા
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળે પૂર્વ...