પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના આગેવાન પનાભાઈ પ્રજાપતિ, હરીભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના લોકો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમા પ્રજાપતિ સમાજના આગેવાન અને ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિનુ શાલ ઓઢાડને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલે પણ આ સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી હતી અને તેમનુ પણ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રામપુરા ગામના સરપંચને DDOએ કર્યા સસ્પેંડ..
ડીસાના રામપુરા ગામના સરપંચને DDOએ કર્યા સસ્પેંડ..
अखंड भारत संकल्प दिवस के मौके पर निकाली विशाल तिरंगा रैली
सुल्तानपुर.अखंड भारत संकल्प दिवस के उपलक्ष में विश्व हिंदू परिषद बजरंग दल प्रखंड सुल्तानपुर के...
Terrorism ‘most serious’ threat to global peace; darknet being used by terrorists: Amit Shah
Union Home Minister Amit Shah on Friday said terrorism is the most serious threat to global peace...
ડીસાના છત્રાલા નજીક રેતી ખનન કરતાં 5 હીટાચી મશીન અને ત્રણ ડમ્પર જપ્ત કર્યાં
ડીસાના છત્રાલા નજીક બનાસ નદીમાં રેતી ખનન કરતાં પાંચ હિટાચી મશીન અને ત્રણ ડમ્પર કબ્જે લેવાયા હતા....