પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના આગેવાન પનાભાઈ પ્રજાપતિ, હરીભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના લોકો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમા પ્રજાપતિ સમાજના આગેવાન અને ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિનુ શાલ ઓઢાડને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલે પણ આ સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી હતી અને તેમનુ પણ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Golaghat Breaking...
Golaghat Breaking...
## এজনী গৰুক কেন্দ্ৰ কৰি গোলাঘাটৰ বেঙেনাখোৱাত চাঞ্চল্যকৰ ঘটনা।...
ગૌધનને બચાવવાના સેવાયજ્ઞમાં જોડાવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા અપીલ કરાય
ગૌધનને બચાવવાના સેવાયજ્ઞમાં જોડાવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા અપીલ કરાય
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં
કાંકરેજના થરામાં અજાણ્યા વ્યક્તિની મૃત હાલતમાં