પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના આગેવાન પનાભાઈ પ્રજાપતિ, હરીભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના લોકો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમા પ્રજાપતિ સમાજના આગેવાન અને ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિનુ શાલ ઓઢાડને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલે પણ આ સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી હતી અને તેમનુ પણ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.