પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો,પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના આગેવાન પનાભાઈ પ્રજાપતિ, હરીભાઈ પ્રજાપતિ.પ્રજાપતિ સમાજના લોકો ખુબજ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમા પ્રજાપતિ સમાજના આગેવાન અને ધાનેરાના ડોકટર ભરતભાઈ પ્રજાપતિનુ શાલ ઓઢાડને સન્માન કરવામાં આવ્યું હતું. જયારે ભાજપના ઉમેદવાર ભગવાનદાસ પટેલે પણ આ સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી હતી અને તેમનુ પણ પ્રજાપતિ સમાજ દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰি দৈনিক বজাৰ কালি মন্দিৰত ৩৭ সংখ্যক কালি পূজা পালন
সোণাৰি দৈনিক বজাৰ কালি মন্দিৰত ৩৭ সংখ্যক কালি পূজা পালন।
চৰাইদেউ জিলাৰ সদৰ সোণাৰিৰ মাজ...
Share Market Big Rally Next Week ? | US बाजार से भारत के लिए क्या है संकेत? अब दौड़ेगा बाजार?
Share Market Big Rally Next Week ? | US बाजार से भारत के लिए क्या है संकेत? अब दौड़ेगा बाजार?
यात्री के कब्जे से साढे तीन लाख का गांजा बरामद, शालीमार-उदयपुर ट्रेन में आरपीएफ की कार्रवाई
कोटा। रेलवे सुरक्षा बल (आरपीएफ) ने शालीमार-उदयपुर ट्रेन में कार्रवाई करते हुए मंगलवार को एक...
Geniben ના ગઢમાં સ્વરૂપજી ઠાકોરએ પાડ્યું ગાબડું, 20 રાઉન્ડ સુધી આગળ ચાલતા ગુલાબસિંહની થઈ હાર
Geniben ના ગઢમાં સ્વરૂપજી ઠાકોરએ પાડ્યું ગાબડું, 20 રાઉન્ડ સુધી આગળ ચાલતા ગુલાબસિંહની થઈ હાર
જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશ લંગાળીયાએ સી આર પાટીલને રાજીનામું આપ્યું.
જિલ્લા ભાજપના અધ્યક્ષ મુકેશ લંગાળીયાએ સી આર પાટીલને રાજીનામું આપ્યું.